SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ सुन्दरबोधिनी टीका वर्ग ३ अ. ४ बहुपुत्रिकादेवीवर्णनम् २७९ रवेण वाराणसीनगर्या मध्यमध्येन यत्रैव सुव्रतानामार्याणामुपाश्रयस्तत्रैव उपागच्छति, उपागत्य पुरुषसहस्रवाहिनीं शिविकां स्थापयति, सुभद्रा सार्थवाही शिविकातः प्रत्यवरोहति । ततः खलु भद्रः सार्थवाहः सुभद्रां सार्थवाही पुरतः कृत्वा यत्रैव सुव्रता आर्याः तत्रैवोपागच्छति, उपागत्य सुव्रता आया वन्दते नमस्यति, वन्दित्वा नमस्थित्वा एवमवादीत्-एवं खलु देवानुप्रियाः ! सुभद्रा सार्थवाही मम भार्या इष्टा कान्ता यावत् मा खलु वातिकाः पैत्तिका श्लैष्मिकाः सान्निपातिका विविधा रोगातङ्काः स्पृशन्तु, एषा खलु देवानुप्रियाः ! संसारभयोद्विग्ना, भीता जन्ममरणाभ्यां, देवानुप्रियाणामन्तिके मुण्डा भूत्वा यावत् प्रव्रजति ! तद् एतामहं देवानुप्रियभ्यो शिष्याभिक्षां ददामि, प्रतीच्छन्तु खलु देवानुपियाः ! शिष्याभिक्षाम् । यथासुखं देवानुप्रियाः मा प्रतिवन्धम् । बाजोंके स्वर के साथ वाराणसी नगरीके बीचोबीचसे होती हुई सुव्रता आर्याओंके उपाश्रयमें आई, और हजार पुरुषोंसे वाहित उस शिविकासे उतरी। बादमें वह भद्र सार्थवाह सुभद्रा सार्थवाहीको आगे कर सुव्रता आर्याके पास आया, और वन्दन नमस्कार किया। बाद उसको उसने इस प्रकार कहा : हे देवानुप्रियों ! यह मेरी भार्या सुभद्रा सार्थवाही मेरो अत्यन्त इष्ट और कान्त है। इसको वात पित्त कफ आदि रोग तथा शीतउष्ण आदिके दुःख स्पर्श न कर सके इसके लिए सर्वदा यत्न करता आरहा हूँ, सो यह सार्थवाही संसारके भयसे उद्विग्न हो तथा जन्म मरणसे डरकर आप लोगोंके पास मुण्डित होकर प्रत्रजित हो रही है, इसलिये मैं आप लोगोंको यह शिष्यारूप भिक्षा दे रहा हूँ। हे देवानुप्रियों ! इसको आप लोग स्वीकार करें। વચ્ચે વચ્ચે થઈને સુવ્રતા આઓના ઉપાશ્રયમાં અવી અને હજાર પુરૂએ ઉપાડેલી તે શિબિકામાથી ઉતરી પછી તે ભદ્રસાર્થવાહ સુભદ્રા સાથે વાહીને આગળ કરીને સુત્રતા આર્યાની પાસે આવ્યું અને વન્દન નમસ્કાર કર્યા પછી તેણે આ પ્રકારે કહ્યું – - હે દેવાનુપ્રિયે! આ મારી સ્ત્રી સુભદ્રા સાર્થવાહી મારી ઘણુંજ ઈષ્ટ અને કાન્ત (પ્રિય) છે તેને વાત પિત્ત કફ વગેરે રોગ ઠંડી ગરમી વગેરેના દુ ખ સ્પર્શ કરી ન શકે તે માટે હું હંમેશા યત્ન કરતો આવું છું તે આ સાર્થવાહી સ સારના ભયથી ચિંતાતુર બનીને તથા જન્મમરણના ડરથી આપ લોકોની પાસે મુડિત થઈ પ્રવ્રજિત થાય છે માટે હું આપ લોકોને આ શિષ્ણારૂપ ભિક્ષા આપુ છું હે દેવાનુપ્રિયા, આને આપ લેકે સ્વીકાર કરે
SR No.009351
Book TitleNirayavalikasutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages437
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy