SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ मुन्दरबोधिनी टीका वर्ग २ अ. ३-१० चद्रकुमारादि ८ वर्णनम् १८९ अयमभिप्रायः-द्वयोः काल-सुकाल-पुत्रयोः पद्म-महापद्मकुमारयो तपर्यायः पञ्च पञ्च वर्षाणि, त्रयाणां महाकाल-कृष्ण-सुकृष्णपुत्राणां-भद्र-मुभद्र-पद्मभद्रकुमाराणां चत्वारि चत्वारि वर्षाणि व्रतपर्यायः, पुनस्त्रयाणां महाकृष्ण-वीरकृष्णरामकृष्णपुत्राणां पद्मसेन-पद्मगुल्म-नलिनीगुलमकुमाराणां त्रीणि त्रीणि वर्षाणि व्रतपर्यायः, पुनद्वंयोः पितृसेनकृष्ण-महासेनकृष्णपुत्रयोः आनन्द-नन्दनकुमारयोः द्वे द्वे वर्षे । इत्थं श्रेणिकनप्तृणां श्रेणिकपौत्राणां दशानामपि पर्याय: संयमवहाँ पूर्णभद्र चैत्य था । वहाका राजा कणिक था । उसकी रानीका नाम पद्मावती था । उस चम्पानगरी में राजा श्रेणिककी रानी महाराजा कूणिककी छोटी माता सुकाली नामकी रानी थी। उस सुकाली रानीका पुत्र सुकाल कुमार था। उस सुकाल कुमारकी पत्नी का नाम महापद्मा था, वह अत्यन्त सुकुमार थी। उसके बाद वह महापदमा देवी किसी समय एक रातमें शव्यापर, सोयी हुई थी। उसने स्वप्नमें सिंहको देखा ! और नौ महीनेके बाद उसे एक पुत्र उत्पन्न हुआ जिसका नाम महापदन रखा गया। इन महापद्म अनगारका उत्पतिसे लेकर सिद्धि तकका वृत्तान्त पद्म अनगारके समान ही जानना चाहिये । अर्थात् देवलोकरले च्यवकर महाविदेह क्षेत्र में सिद्ध होंगे। इतना विशेष है कि ये महापद्म अनगार ईशान देवलोकमें उत्कृष्ट स्थितिबाले देव हुए। . हे जम्बू ! श्रमण भगवान महावीर प्रभुने इस प्रकार द्वितीय પૂર્ણભદ્ર ચત્ય હતું, ત્યારે રાજા કૃણિક હતું તેની રાણીનું નામ પદ્માવતી હતુ તે ચ પાનગરીમા રાજા શ્રેણિકની રાણી–મહાર જા કુણિકની નાની માતા સુકાલી નામે રાણી હતી. તે સુકાલી રાણીનો પુત્ર કુમાર સુકાલ હતું તે સુકાલ કુમારની પત્નીનું નામ મહાપદ્દમા હતુ તે બહુ સુકુમાર હતી ત્યાર પછી તે મહાપદ્મા દેવી કઈ સમયે એક રાત્રિમાં જ્યારે શય્યા પર સુતી ત્યારે તેણે સ્વપ્નામા સિંહને જે અને નવ મહિના પછી તેને એક પુત્ર ઉત્પન્ન થયે જેનું નામ મહાપદ્મ રાખવામા આવ્યુ. આ મહાપદ્મ અનારની ઉત્પત્તિથી માંડીને સિદ્ધિ સુધીનુ વૃત્તાન્ત પમ અનગારના જેવું જ જાણી લેવું જોઈએ અર્થાત્ દેવકથી ચવીને મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધ થશે એટલું વિશેષ છે કે તે મહાપદ્મ અનગાર ઈશાન દેવલેકમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવ થયા - હે જમ્મુ શ્રમણ ભગવાન મહાવીર પ્રભુએ આ પ્રકારે બીજા અધ્યયનનું નિરૂપણ કર્યું છે તે જોવું ભગવાન પાસેથી સાભળ્યું છે તેવુંજ મેં તને કહ્યું છે (૨)
SR No.009351
Book TitleNirayavalikasutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages437
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy