SearchBrowseAboutContactDonate
Page Preview
Page 914
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૪ मन्दीसत्रे अथाष्टादशोमणिदृष्टान्तः कश्चित् सर्पो वृक्षमारुह्य पक्षिशावकान् नित्यं खादति । एकदा स सर्पों वृक्षाद् विच्युतोऽधः पतितः । तस्य मणिस्तस्य वृक्षस्य क्वचित् प्रदेशे स्थित आसीत् । मणिप्रकाशे भ्रमणशीलोऽसौ सर्पस्तत्प्रकाशाभावात्चवृक्षाधस्तलस्थित कूपे पतितो मृतः। वृक्षशाखावस्थितमणिकिरणच्छायया तस्य कूपस्य सकलजलं रक्तवर्ण सम - दृश्यत । ततः कश्चिद्वालकस्तत्र क्रीडन्निदं साश्चर्यमपश्यत् । ततस्तेन वालकेन पितुः समीपे समागत्य तद्वृत्तं निगदितम् । वृद्धस्तत्पिताऽपि तत्रागत्य सम्यक् पश्यति, ततः पश्चादसौ मणि निश्चित्य वृक्षमारुह्य तं गृहीतवान् । तस्येयं पारिणामिकी बुद्धिः। ॥ इत्यष्टादशो मणिष्टान्तः ॥ १८ ॥ समझने में देर नहीं की कि यह वास्तविक नहीं है किन्तु बनावटी ही है । यह उसकी पारिणामिकी बुद्धि का फल है ॥ १७ ॥ जा अठारहवां मणि दृष्टान्त - एक सर्प कि जिस की फणा में मणि था । वृक्ष पर चढ कर पक्षियों के बच्चों को प्रतिदिन खा जाया करता था । एक दिन की बात है कि वह सर्प वृक्ष से चूक कर नीचे गिर पड़ा। उसका मणि उस वृक्ष के एक कोने में रखा हुआ था । इस से उस का प्रकाश दूसरी शाखा पर न पड़ने से वह ज्यों ही गिरा तो कुए कर पड़ गया और मर गया। कुए का जल वृक्ष की शाखा पर रखे हुए मणि की किरणों की छाया से रक्तवर्ण का दिखलाई देता था । वहां एक बालक खेल रहा था । उसने ज्यों ही इस द्रश्य को देखा तो उस को बड़ा आश्चर्य हुआ। पिता के पास आ कर उसने यह सब बात उनसे कह दी । वह शीघ्र ही वहां गया और अच्छी तरह देखभाल की । હાવાથી તેને સમજી જવામાં વાર ન લાગી કે તે સાચું આંમળું નથી પણ मनावटी छे, मा तेनी पारिणाभिट्टी मुद्धिनु ३५ हुतु. ॥ १७ ॥ અઢારમુ મળિ દૃષ્ટાંત-એક સર્પ કે જેની ફેણમાં મિણે હતા તે દરાજ વૃક્ષ પર ચડીને પક્ષીઓનાં બચ્ચાને ખાઇ જતા હતા. એક દિવસ એવું બન્યુ કે તે સર્પ વૃક્ષ પરથી ચૂકવાથી નીચે પડી ગર્ચા. તેના મચ્છુ તે વૃક્ષના એક ખૂણે મૂકેલા હતા. તેથી તેનેા પ્રકાશ ખીજી ડાળી પર ન પડવાથી તે જેવા પડયા કે નીચે કૂવામાં જઈને પડયા અને મરી ગયા. કૂવાનું પાણી વૃક્ષની ડાળી પર પડેલા તે મણિનાં કિરણેાની છાયાથી લાલરંગનું દેખાતું હતું. ત્યાં એક ખાળક રમતા હતા. તેણે જેવું તે દૃશ્ય જોયુ કે તેને ભારે આશ્ચય થયું. પિતાની પાસે જઈને તેણે તે બધી વાત તેમને કહી. તે તરત જ ત્યાં આવ્યો અને ખરાખર નિરીક્ષણ કર્યું. જ્યારે તેને મણિ વિષે ખાતરી થઈ ગઈ ત્યારે તેણે વૃક્ષ પર
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy