SearchBrowseAboutContactDonate
Page Preview
Page 910
Loading...
Download File
Download File
Page Text
________________ ८२० मन्दीस्त्र एवं षण्मासाः व्यतीताः। एकदा तत्र सिंहगिरिराचार्यः धनगिर्यादिशिष्यपरि वारेण सह समागतः। धनगिरिणा भिक्षाचर्यार्थं गन्तुं पृष्ट आचार्यः माह-हे धनगिरे ! अद्य तव पात्रे यत्किश्चित्सचित्तमचित्तं वा पतेत् तद्ग्राह्यमेवेति । ततो धनगिरिरकस्मात् सुनन्दागृहे भिक्षार्थ माविशत् । सा च स्वपतिमुनि विलोक्योक्तवती-इयन्ति दिनानि तवार्भको मया यथाकथञ्चित् पालितः, संप्रति गृहाणैतं नित्यं रुदन्तं वालम् । अहमस्मिन् बालके निःस्पृहाऽस्मीति कृत्वा सा तं मुनिपात्रे ससाक्षिकं न्यस्तवती । धनगिरिमुनिश्च तमानीय गुरोरग्रे स्थापितवान । गुरुणा स उस की माता को उसकी तरफ से विरक्ति हो गई। इस तरह छह मास व्यतीत हो चुके । एक समय की बात है कि वहां सिंहगिरि आचार्य अपने धनगिरि आदि शिष्य परिवारों के साथ विहार करते हुए आये। धनगिरि ने आचार्य महाराज से गोचरी जाने के लिये आज्ञा मांगी तो आचार्य महाराज ने कहा-आज तुम्हारे पात्र में जो भी वस्तु आजावे चाहे वह सचित्त हो या अचित्त, सभी ले आना । आचार्य महाराज की इस प्रकार आज्ञा पाते ही धनगिरि वहां से गोचरी के लिये निकले। अकस्मात् सब से पहिले वे सुनंदा के घर पहुंचे, सुनंदा ने जब यह देखा कि ये हमारे पति हैं तो उस ने उनसे कहा-मैंने इतने दिनों तक जैसे भी बना वैसे आप के बालक का पालन पोषण किया है अब आप इसको ले जाइये, यह रात दिन रोता रहता है। मैं तो इस के इस रोने से बहुत अधिक परेशान रहती है, इसीलिये अब इस बालक के प्रति मेरी कोई ममता नहीं रही है। ऐसा कह कर उसने उस बालक को मुनि के पात्र में लोगों को साक्षि बना कर डाल दिया। धनगिरि मुनि ने उस को તેના તરફ વિરકિત થઈ ગઈ. આ રીતે છ માસ વ્યતીત થઈ ગયાં. એક સમય એવું બન્યું કે સિંહગિરિ આચાર્ય પિતાના ધનગિરિ આદિ શિષ્ય પરિવાર સહિત વિહાર કરતાં કરતાં ત્યાં આવ્યા. ધનગિરિએ આચાર્ય મહારાજ પાસે ગોચરી માટે જવાની આજ્ઞા માગી ત્યારે આચાર્ય મહારાજે કહ્યું–આજે તમારા પાત્રમાં જે કઈ વસ્તુ અને તે ભલે સચિત્ત હોય કે અચિત્ત હોય પણ તે બધી લેતા આવજે. “આચાર્ય મહારાજની આ પ્રકારની આજ્ઞા મળતાં જ ધનગિરિ ત્યાંથી ગોચરી માટે ઉપડ્યા. અકસ્માત તેઓ સૌથી પહેલાં સનંદાને ઘેર પહોંચ્યા. સુનંદાએ જોયું કે આ મારા પતિ છે ત્યારે તેણે તેમને કહ્યું, મારાથી બની શક્યું તે રીતે આટલા દિવસો સુધી આપના બાલકનું પાલન પોષણ કર્યું, હવે આપ તેને લઈ જાવે. તે તે રાતદિવસ રડયા જ કરે છે. તેના રૂદનથી હું તે ગળે આવી ગઈ છું. તે કારણે આ બાળક પ્રત્યે મને કેઈમમતા નથી.” આમ કહીને તેણે તે બાળકને મુનિનાં પાત્રમાં લેકેને સાક્ષિ બનાવીને મૂકી દીધું. ધનગિરિ
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy