SearchBrowseAboutContactDonate
Page Preview
Page 909
Loading...
Download File
Download File
Page Text
________________ जानवन्द्रिका टीका-नासिक्यसुन्दरीनन्ददृष्टान्तः, वज्रदृष्टान्तः संसारासारता बुद्ध्वा गर्भवत्या सुनन्दाभार्यया पतिरुद्वोऽपि सिंहगिरिसमीपे प्रत्रजितः । तदनु प्रसूतिसमये सा नन्दा पुत्रं जनितवती । तस्य वज्रवद्देहं दष्ट्वा-'वज्र' इति नाम कृतम् । एकदा स्त्रीभिः परस्परमुक्तम्-अयं धनगिरेः पुत्रः पुण्यशाली वर्तते । यद्यस्य पिता दीक्षां नाग्रहीष्यत् तदाऽस्यापूर्वी महोत्सवोऽभविष्यत् । तासामेतद्वचनं श्रुत्वा स वालः पालनस्थ एव जातिस्मृति प्राप्तवान् । तेन स्वपूर्वभवं प्रत्रजितं पितरं च ज्ञात्वा तथा रोदितुमारेभे यथा माता तं प्रति निर्वेदं प्राप्नुयात् । उसका विवाह धनपाल की पुत्री सुनंदा के साथ कर दिया। धनगिरि ने धीरे २ गृहस्थ जीवन बीताते हुए अपना समय शांति के साथ व्यतीत किया। काल लब्धि के प्रभाव से धनगिरि को संसार की असारता का ज्यों ही भान हुआ तो उसने अपनी गर्भवती सुनंदा भायों द्वारा समझाये जाने पर भी सिंहगिरि के समीप जाकर जिनदीक्षा धारण करली । सुनंदा का जब प्रसूति का समय आया तो उसके एक पुत्र हुआ जिस का नाम वज्र था। इसकी देह वन जैसी थी। एक समय की बात है कि कुछ स्त्रियों ने मिलकर परस्पर ऐसी बातचीत की कि-यह धनगिरि का पुत्र वज्र बड़ा भाग्यशाली है। यदि इसके पिता जिन दीक्षा धारण न करते तो वे इस के जन्म के समय का उत्सव बडे ठाटबाट से मनाते । जिस समय यह बातचीत उन स्त्रियों में चल रही थी-उस समय वह बालक पालने में सोया हुआ था। उन की इस बात को सुनते ही उस बालक को अपने पूर्वभव की याद आगई। जब उसने अपने पूर्वभव एवं दीक्षित हुए पिता को जाना तो ऐसा रोना प्रारंभ किया कि जिस से પુત્રી સુનંદા સાથે કર્યો. ધનગિરિએ ગૃહસ્થ જીવન વ્યતીત કરતા કરતાં પિતાને સમય શાન્તિથી પસાર કર્યો. કાલલબ્ધિના પ્રભાવથી ધનગિરિને જેવું સંસારની અસારતાનું ભાન થયું કે તરત જ પોતાની ગર્ભવતી પત્ની સુનંદાએ સમજાવ્યા છતાં પણ સિહગિરિ સમક્ષ જઈને જિનદીક્ષા ગ્રહણ કરી. સુનંદાને પ્રસૂતિને સમય આવતા એક પુત્ર જન્મે જેનું નામ વજી રાખ્યું. તેનું શરીર વજ જેવું હતું. એક દિવસ એવું બન્યું કે કેટલીક સ્ત્રીઓભેગી થઈને આપસ આપસમાં વાતચીત કરવા લાગી કે આ ધનગિરિને પુત્ર વજી ઘણો જ ભાગ્યશાળી છે, જે તેના પિતાએ જિન દિક્ષા અંગીકાર ન કરી હોત તે તેઓ તેને જમોત્સવ ભારે ઠાઠમાઠથો ઉજવત. જ્યારે તે સ્ત્રીઓ વચ્ચે આ પ્રમાણે વાતચીત ચાલતી હતી, ત્યારે તે બાળક પારણામાં સૂતે હતો. તેમની આ વાત સાંભળતા જ તેને પિતાને પૂર્વ ભવ યાદ આવ્યું. જ્યારે તેણે પિતાને પૂર્વભવ તથા દીક્ષિત થયેલ પિતાની આ વાત જાણી ત્યારે તેણે એવું રડવા માંડયું કે જેથી તેની માતાને
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy