SearchBrowseAboutContactDonate
Page Preview
Page 851
Loading...
Download File
Download File
Page Text
________________ ७६१ भागचन्द्रिका टीका-घटकनिधानदृष्टान्तः सरलहृदयेनोक्तम्-पश्य ! इमौ त्वयि पुत्रवत् प्रेम दर्शयतः। तत्पिता वदतिमित्र ! मनुष्यः किं क्षणमात्रेण मर्कटो भवितुमर्हति ? । सरलहृदयेनोक्तम्-हे भ्रातः ! अस्माकं स्वकर्मवशात् निधानं यथाऽङ्गारकरूपं जातं तथैव त्वत्कर्मवशात् त्वत्पुत्रौ मर्कटौ संजातौ । ततस्तत्पिता चिन्तयति-अहो नूनमनेन मत्कृतं निधानापहरणं विज्ञातम् । यधुच्चैः शब्दं करिष्यामि, तर्हि राज्ञा निगृहीतो भविष्यामि, पुत्रावपि न मे मिलिष्यतः। ततस्तेन मायाविमित्रेण सर्व यथावस्थितं वृत्तं निवेदितम् , दत्तथापहते निधाने तस्य भागः । सरलहृदयेन मित्रेण च समर्पितौ तस्य पुत्रौ । ॥ इति त्रयोविंशतितमश्चेटकनिधानदृष्टान्तः ॥ २३ ॥ ऐसा करते हुए देखकर सरलहृदयवाले मित्र ने उस से कहा-भाई देखो ये कैसा तुम्हारे ऊपर पुत्र जैसा स्नेह प्रकट कर रहे हैं। पुत्रों के पिता ने कहाक्या मित्र! मनुष्य भी क्षणमात्र में बंदर बन सकता है। सुनते ही सरलहृदय वाले मित्र ने उससे कहा-भाई ! जब हमारे कर्मो के वश से निधान अंगाररूप (कोयलेरूप) हो सकता है तो तुम्हारे पुत्र भी कर्मों के अनुसार बंदर बन सकते हैं। इस में कहने सुन ने जैसी बात ही क्या हो सकती है। मित्र की ऐसी अनोखी बात सुनकर उस ने विचार किया-निश्चय से मेरा कपट इस को ज्ञात हो चुका हैं-इस को पता पड गया है कि निधान मैं ने ही अपहृत किया है। अब यदि मैं इस विषय में रोता पीटता हूं और किसी से कुछ कहता हूं तो इस बात का पता राजा को भी कानों कान लग सकता है। ऐसी स्थिति में बड़ी भारी आपत्ति में पड सकता हूं। राजा द्वारा निगृहीत होकर मेरा घरबार सब આ પ્રમાણે કરતાં જઈને સરળ હદયવાળા મિત્રે કહ્યું, “ભાઈ ! જુવો, તેઓ તમારા પર કે પુત્રના જે પ્રેમ પ્રગટ કરે છે?” પુત્રેના પિતાએ કહ્યું, “મિત્ર! શું માણસ પણ ક્ષણવારમાં વાનર બની શકતો હશે?” તે સાંભળતા જ સરળહૃદયવાળા મિત્રે કહ્યું, “ભાઈ ! જે આપણું દુર્ભાગ્યે ખજાને અંગાર રપ (કાયેલારૂપ) બની શકે તે તમારા પુત્રો પણ દુર્ભાગ્ય વશ વાનર બની શકે છે. તેમાં કહેવા કે સાંભળવા જેવી વાત જ શી હોઈ શકે ?” મિત્રની આવી અનેખી વાત સાંભળીને તેણે વિચાર કર્યો, “ ચક્કસ મારૂ કપટ આ જાણી ગયા છે-તેને ખબર પડી ગઈ છે કે ખજાને મેં જ લઈ લીધો છે. હવે જ આ બાબતમાં હું રડું કે માથુંકટ, કે કઈને કઈ કહું તે આ વાતની ખબર રાજાને કાને પણ પહોંચી જાય. આ પરિસ્થિતિમાં હું ભારે મુશ્કેલીમાં મકાઈ જઈશ. રાજા દ્વારા મને ઘરમાંથી બહાર પણ કાઢી મૂકાય અને મારા ધરમાંનું બધું નષ્ટ પણ કરી શકાય. પુત્ર પણ મળે નહીં. તેથી મારું ભલુ न० ९६
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy