SearchBrowseAboutContactDonate
Page Preview
Page 705
Loading...
Download File
Download File
Page Text
________________ -शानचन्द्रिका टीका-प्रश्नव्याकरणस्वरूपवर्णनम्, वेण अङ्गुष्ठनाह्वादयोऽपि पृष्टानां विषयाणामुत्तरं ददति सा मन्त्रविद्या अङ्गुष्ठवाहुप्रश्नादिका उच्यन्ते । ता एव इह प्रश्नशब्देन विवक्षिता इति । याः पुनर्विद्या मन्त्रविधिना जप्यमाना अपृष्टा एवं शुभाशुभं कथयन्ति ता अप्रश्नाः याः पुनर्विद्या अगुष्ठादि प्रश्नभावं तदभावं चाधिगम्य शुभाशुभं कथयन्ति ताः प्रश्नाप्रश्नाः। पते चतुर्विशत्यधिकत्रिशतसंख्यकाः प्रश्नाप्रश्न-प्रश्नाप्रश्नाः आख्यायन्ते । तानेवाह -तद्यथा-अगुष्ठप्रश्नाः, बाहुप्रश्नाः, आदर्शप्रश्नाः, तथा-इतोऽन्येऽपि विचित्रा अनेकविधाः। विद्यातिशयाः स्तम्भनवशीकरणविद्वेषणोच्चाटनादयः, तथा-साधकानां नागमुपर्णैः-उपलक्षणत्वाद् यक्षादिभिश्च सह दिव्या: तात्त्विकाः संवादा:= याह आदि, पूछे हुए विषयों का उत्तर देते हैं वे अंत्रविद्याएं यहां प्रश्न शब्द से गृहीत हुई हैं। जो विद्याएँ मंत्रकी विधिके अनुसार जपी जाने पर विना पूछे ही शुभ और अशुभको बतलाती हैं वे अप्रश्न शब्दसे यहां गृहीत हुई हैं। तथा जो विद्याएँ अंगुष्ठ आदिके प्रश्नभावको तथा इनके अभावको लेकर शुभ और अशुभ को प्रकट करती हैं वे प्रश्नाप्रश्न हैं, और इनका ग्रहण यहां प्रश्नाप्रश्न शब्दसे हुआ है। इन सबकी संख्या योग करने पर तीनसौ चोबीस ३२४ होली हैं। इन्हीं प्रश्न आदिकों को सूत्रकार 'तं जहा' इत्यादिसे सूचित करते है, वे कहते हैं कि इस अङ्ग में अङ्गुष्ठप्रश्न, बाहुप्रश्न, आदर्शप्रश्नका वर्णन किया गया है, तथा इनसे अतिरिक्त अनेक प्रकारके जो स्तंभन, विद्वेषण, वशीकरण उच्चाटन आदि ये विद्यातिशय हैं, तथा नागसुपर्णो के साथ एवं उपलक्षणसे यक्ष અંગુષ્ઠ બાહુ આદિ, પૂછવામાં આવેલ વિષયને ઉત્તર આપે છે તે મંત્રવિદ્યાઓ અહીં પ્રશ્ન શબ્દથી ગૃહીત થયેલ છે. જે વિદ્યાઓ મંત્રની વિધિ પ્રમાણે જપી જવા છતાં પણ વિના પૂછયે જ શુભ અને અશુભને બતાવે છે તે અપ્રશ્ન છે, અને એમનું જ અપ્રશ્ન શબ્દથી અહીં ગ્રહણ થયેલ છે. તથા જે વિદ્યાઓ અંગુષ્ઠ આદિના પ્રશ્નભાવને તથા તેમના અભાવને લઈને શુભ અને અશુભને પ્રગટ કરે છે તેઓ પ્રશ્નાપ્રશ્ન કહેવાય છે, અને અહીં પ્રશ્નાપ્રશ્ન શબ્દ વડે તેમનું ગ્રહણ કરાયેલ છે. આ બધાને સરવાળો કરતા તેમની કુલ સંખ્યા ત્રણસો योवीस (३२४) थाय छे. ते प्रश्न पोरन सूयित ४२। माटे सूत्रधारे 'तं जहा' ઈત્યાદિ પદે આપ્યા છે, તેઓ કહે છે કે આ અંગમાં અંગુષ્ઠપ્રશ્ન, બાહુપ્રશ્ન, આદર્શ પ્રશ્ન વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે. અને તેનાથી અતિરિક્ત અનેક પ્રકારના જે સ્તંભન, વિદ્વેષણ, વશીકરણ, ઉચ્ચાટન આદિ જે વિદ્યાતિશય છે, તથા નાગસુપર્ણોની સાથે અને ઉપલક્ષણથી યક્ષ આદિકની સાથે સાધકોને
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy