SearchBrowseAboutContactDonate
Page Preview
Page 680
Loading...
Download File
Download File
Page Text
________________ मन्दीर व्याख्यायते । व्याख्यायाः खलु परीताः=संख्याता वाचनाः, संख्येयानि अनुयो. गद्वाराणि, संख्येया वेष्टकाः, संख्येयाः श्लोकाः, संख्येया नियुक्तयः, संख्येयाः संग्रहण्यः, संख्येयाः प्रतिपत्तयः । सा खलु अङ्गार्थतया पञ्चममङ्गम् । अत्र एकः श्रुतस्कन्धः, एकं सातिरेकमध्ययनशतम्-किंचिदधिकानि एकशतमध्ययनानि, दश उद्देशकसहस्राणि, दश समुद्देशकसहस्राणि, षट्त्रिंशद् व्याकरणसहस्राणि-पत्रिशत्सहस्राणि व्याकरणानि, द्वे लक्षे अष्टाशीतिः पदसहस्राणि-अष्टाशीतिसहस्राधिकद्विलक्षपरिमितानि पदानि पदाग्रेण-पदपरिमाणेन कथितानि। तथाऽत्रसंख्येयानि अक्षराणि, अनन्ता गमाः, अनन्ताः पर्यवाः पर्यायाः, परीता=असंख्याताः त्रसाः अनन्ताः स्थावराश्च सन्ति । एते उपरिनिर्दिष्टाः शाश्वत-कृत-निवद्ध -निकाचिता जिनप्रज्ञप्ता भावा अत्र आख्यायन्ते, प्रज्ञाप्यन्ते, प्ररूप्यन्ते, दयन्ते, निदयन्ते, उपदय॑न्ते । य एतां व्याख्यां यथावधोते, स एवम् आत्मस्वरूपो ___ इस पंचम अंगरूप व्याख्याप्रज्ञप्ति की वाचनाएँ संख्यात हैं । संख्यात अनुयोय द्वार हैं, संख्यात वेष्टक हैं । संख्यात श्लोक हैं । संख्यात नियुक्तियां हैं । संख्यात संग्रहणियां हैं । संख्यात प्रतिपत्तियां हैं। यह व्याख्याप्रज्ञप्ति अंगों की अपेक्षा पांचमा अंग है। इसमें एक श्रुतस्कंध है। इसमें कुछ अधिक एक सौ अध्ययन हैं । दशहजार उद्देशक हैं । छत्तीस हजार प्रश्नोत्तर हैं । दो लाख अठासी हजार पद हैं । संख्यात अक्षर हैं। अनंत गम हैं । अनंत पर्यायें हैं । असंख्यात त्रस हैं। अनंत स्थावर हैं। ये त्रसादि पदार्थ जो ऊपर बतलाये गये हैं वे शाश्वत, कृत, निबद्ध एवं निकाचित हैं इसमें जिनप्रज्ञप्त समस्त भावों का आख्यान हुआ है, प्रज्ञापन हुआ है, प्ररूपण हुआ है, दर्शन हुआ है, निदर्शन हुआ है આ પાંચમાં અગરૂપ વ્યાખ્યા પ્રજ્ઞમિની વાચનાઓ સખ્યાત છે સંખ્યાત અનુગ દ્વાર છે, સંખ્યાત વેષ્ટક છે, સખ્યાત લેક છે. સંખ્યાત નિયુક્તિઓ છે, સંખ્યાત સંગ્રહણીઓ છે, સંખ્યાત પ્રતિપત્તિ છે. આ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ અંગેની અપેક્ષાએ પાચમું અંગ છે. તેમાં એક શ્રતસ્કંધ છે. તેમાં એકસેથી ચેડાં વધારે અધ્યયન છે. દશ હજાર ઉદેશક છે. છત્રીસ હજાર પ્રશ્નોત્તર છે. બે લાખ અઠયાસી હજાર પદ , સંખ્યાત અક્ષર છે. અનંત ગમ છે. અનંત પર્યાય છે. અસંખ્યાત ત્રસ છે. અનંત સ્થાવર છે. તે ત્રસાદિ પદાર્થો જે ઉપર બતાવવામાં આવ્યા છે તેઓ શાશ્વત, કૃત, નિબદ્ધ અને નિકાચિત છે. તેમાં જિનપ્રજ્ઞસ સમસ્ત ભાનુ આખ્યાન થયું છે, પ્રજ્ઞાપન થયું છે, પ્રરૂપણ થયું છે, દર્શન કરાયું છે, નિદર્શન કરાયું છે, તથા ઉપદર્શન
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy