SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ मानचन्द्रिका टीका-आचाराङ्गस्वरूपवर्णनम्, ५६९ भवति-एवं विध विविध ज्ञानवान् भवति । अयं भावः यथा आचाराने परसमयनिराकरणपुरस्सरं स्वसमयः स्थापितो वर्त्तते तथैव अस्याचाराङ्गस्याध्ययनशीलः स्वसमयज्ञः परसमयज्ञश्च भूत्वा परसमयं निराकृत्य स्वसमयस्थापनेन विशिष्टतरो भवति । वक्तव्यमुपसंहरन्नाह-एवं०' इत्यादि । एवम्-अनेन प्रकारेण अर्थाद्-आचारगोचरविनयादि कथनेन अस्मिन्नाचाराङ्गे चरण-करण प्ररूपणा, चरणं व्रतश्रमणधर्मसंयमादिकं सप्तति संख्यकम् , करणं-पिण्ड-विशुद्धि समित्यादि सप्तति संख्यकम् , तयोः प्ररूपणा आख्यायते प्रज्ञाप्यते प्ररूप्यते दयते, निदर्श्यते उपदयते। एषाबन जाता है तव बह ज्ञाता हो जाता है-इस शास्त्र का अध्ययन कर वह समस्त जीवादिक पदार्थों का तथा उनके सच्चे स्वरूप का जाननेवाला होता है।' एवं विण्णांया' विज्ञाता हो जाता है-विविध ज्ञानवाला बन जाता है, तात्पर्य यह है कि जिस प्रकार आचारांगसूत्र में परसमय निराकरण पुररसर स्वसमय स्थापित किया गया है, अब जो मोक्षाभिलाषी इसका अध्येता बन जायगा बह उस तरह स्वसमय एवं परसमयका ज्ञाता अवश्य बन जायगा । इस तरह वह प्राणी परसमय का निराकरण करके जब स्वसमयकी स्थापना करता है तो इससे वह विशिष्टतर ही कहा जाता है। अब वक्तव्यका उपसंहार करते हुए सूत्रकार कहते हैं कि इस तरह आचार, गोचर, विनय आदिके कथनसे इस आचारांगसूत्रमें चरणसत्तरी एवं करणसत्तरी की प्ररूपणा की गई है, प्रज्ञापित हुई है, दिखलाई गई है, निदर्शित की गई है, तथा उपद બની જાય છે ત્યારે તે જ્ઞાતા બની જાય છે-આ શાસ્ત્રનું અધ્યયન કરીને તે સમસ્ત જીવાદિક પદાર્થોને તથા તેમના સાચા સ્વરૂપને જાણનાર થઈ જાય છે. "अवं विण्णाया" विज्ञात। लय छ-विविध ज्ञानवाणे। मनी लय छे, तात्पर्य એ છે કે જે પ્રકારે આચારાંગ સૂત્રમાં પર સમયનિરાકરણપૂર્વક સ્વમમય સ્થાપિત કરાચેલ છે, હવે જે મુમુક્ષુ તેને પાઠી બને તે એ રીતે સ્વસમય અને પરસમયને જ્ઞાતા અવશ્ય બનશે. આ રીતે તે પ્રાણી પરસમયનું નિરાકરણ કરીને જ્યારે સ્વસમયની સ્થાપના કરે છે, ત્યારે તે વડે તે વિશિષ્ટતર જ કહેવાય છે. હવે વક્તવ્યને ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે કે આ રીતે આચાર, ગોચર, વિનય આદિના કથનથી આ આચારાંગ સૂત્રમાં ચરણસત્તરી અને કરણસત્તરીની પ્રરૂપણ કરવામાં આવી છે–પ્રજ્ઞાપિત થઈ છે, દેખાડવાનું આવી છે, નિદર્શિત કરાઈ છે, न०७२
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy