SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ ५४० नन्दीसूत्र २५ । तथा-विहारकल्प इति, विहारस्यकल्पो व्यवस्था-स्थविरकल्पादिरूपा यत्रागमेवर्ण्यते स विहारकल्पः २६। तथा-चरणविधिः-चरण-चारित्रं तस्य विधियंत्र वर्ण्यते स चरणविधिः २७ । तथा-आतुर प्रत्याख्यानमिति, आतुरः-व्याधितः तस्य या चिकित्सा तस्याः प्रत्याख्यानं यत्र विधिपूर्वक मुपवर्ण्यते तदातुरप्रत्याख्यानम् , तत्रायं विवेकः-जिनकल्पिकस्य सर्वथा चिकित्सा प्रत्याख्यानम् । स्थविरकल्पिकस्य तु सावद्य चिकित्सा प्रत्याख्यानमिति २८ । तथा-महाप्रत्याख्यानमिति, महच्च तत् प्रत्याख्यानं चेति समासः । चरम प्रत्याख्यानमित्यर्थः । अयं भावः-स्थविरकल्पेन जिनकल्पेन वा विहृत्यान्ते स्थविरकल्पिका द्वादशवर्षाणि संलेखनां कृत्वा, जिनकल्पिकाः पुनर्विहारेणैव संलेखनायुक्ताः, तथापि यथा युक्तं का कथन किया गया है २५ । स्थविरकल्पादिरूप विहार की व्यवस्था जिल आगम में वर्णित हुई है वह विहारकल्प है २६ । तथा चारित्र की विधि का जहां पर वर्णन हुआ है वह चरणविधि है २७ । व्याधि से युक्त हुए संयमी की चिकित्सा के प्रत्याख्यान का सविधि कथन जिस आगम में आया है वह आतुर प्रत्याख्यान सूत्र है। जिनकल्पि साधुओं के लिये तो चिकित्सा करवाने का सर्वथा निषेध ही है, स्थविरकल्पियों के लिये ऐसा नहीं है पर वे सावद्य चिकित्सा नहीं करवा सकते हैं निरवद्य चिकित्सा ही करवा सकते हैं। इस प्रकार का विधान आतुर प्रत्याख्यान सूत्र में बतलाया गया है २८। महाप्रत्याख्यान-महाप्रत्याख्यान का अर्थ है-चरम प्रत्याख्यान । मुनि दो प्रकार के होते हैं स्थविरकल्पिक और जिनकल्पिक । उनमें स्थविरकल्पिक सुनि बारह वर्ष तक संलेखना करके अन्तमें सचेष्ट अर्थात् सावधान ही व्याघातદ્વિવિધ સંલેખનાનું વર્ણન કરેલ છે (૨૫). સ્થવિર કલ્પાદિ રૂપ વિહારની વ્યવસ્થાનું જે આગમમાં વર્ણન થયુ છે તે વિહારકલ્પ છે (૨૬), તથા ચારિત્રની જ્યાં વર્ણન થયું છે તે ચરણવિધિ સૂત્ર છે (૨૭) વ્યાધિથી યુક્ત થયેલ સંયમીની ચિકિત્સાના પ્રત્યાખ્યાનનું વિધિપૂર્વકનું વર્ણન જે આગમમાં આવે છે તે આતુર પ્રત્યાખ્યાન સૂત્ર છે. જિન કલ્પિક સાધુઓને માટે તો ચિકિત્સા કરાવવાને તદ્દન નિષેધ છે; સ્થવિર કલ્પીઓને માટે એવું નથી, પણ તેઓ સાવદ્ય ચિકિત્સા કરાવી શક્તા નથી નિરવદ્ય ચિકિત્સા જ કરાવી શકે છે. આ પ્રકારનું વિધાન આતુર પ્રત્યાખ્યાન સૂત્રમાં બતાવવામાં આવ્યું છે (૨૮). મહાપ્રત્યાખ્યાન-મહાપ્રત્યાખ્યાનનો અર્થ છે ચરમ પ્રત્યાખ્યાન. મુનિ બે બે પ્રકારના હોય છે. વિર કલ્પિક અને જિન કલ્પિક, તેઓમાં સ્થવિર કલ્પિક મુનિ બાર વર્ષ
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy