SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ ४७० नन्दीस्त्रे ____ उच्यते-इह सर्वत्र सूत्रे यत्र क्वचित् संज्ञी असंज्ञी वा परिगृह्यते, तत्र सर्वत्रापि प्रायः कालिक्युपदेशेन गृह्यते, न हेतूपदेशेन, नापि दृष्टिवादोपदेशेन । तस्मा___ शंका-सूत्रकारको सूत्रमें सर्वप्रथम हेतूपदेशसे संज्ञी जीवका कथन करना चाहिये था, कारण कि इस कथन की दृष्टि से अल्पमनोलब्धि संपन्न द्वीन्द्रियादिक जीव भी संज्ञीरूप से सिद्ध हो जाते हैं। यह बात सूत्रकार ने भी मानी है । हेतूपदेश की अपेक्षा जो जीव संज्ञी स्वीकार किया गया है उसको अविशुद्धतर माना गया है, कारण कि वह मनःपर्याप्तियुक्त नहीं होता है। इसकी अपेक्षा कालिकी उपदेश से जो जीव संज्ञी कहा गया है वह विशुद्धतर माना गया है, कारण यह मनःपर्याप्ति युक्त बतलाया गया है, अतःसूत्रकार ने ऐसा क्रम न रखकर जो कालिकी उपदेश से संज्ञी जीव का प्रथम कथन किया है वह उत्क्रम है। ऐसा क्यों किया? उत्तर-शंका ठीक है परन्तु यहां सूत्र में जो सूत्रकार ने ऐसा कथन किया है, उसका अभिप्राय यह है कि संज्ञी और असंज्ञी का कथन जहां भी हुआ है वहां इसी कालिकी उपदेश की अपेक्षा से हुआ है। हेतूपदेश तथा दृष्टिवाद के उपदेश से संज्ञी तथा असंज्ञो पनेका विचार नहीं हुआ है। શંકા–સૂત્રકાર સૂત્રમાં સૌથી પહેલાં હેતુપદેશથી સંજ્ઞી જીવનું કથન કરવું જોઈતું હતું, કારણ કે આ કથનની દૃષ્ટિએ અલ્પમલબ્ધિયુક્ત દ્વીન્દ્રિ યાદિક જીવ પણ સંજ્ઞી રૂપે સિદ્ધ થઈ જાય છે. આ વાત સૂત્રકારે પણ માન્ય કરી છે. હેતુપદેશની અપેક્ષાએ જે જીવ સંશી તરીકે સ્વીકાર્યા છે તેમને અવિશુદ્ધતર માન્યા છે, કારણ કે તે મનઃ પર્યાણિયુક્ત હેતા નથી. તેના કરતાં કાલિકી ઉપદેશથી જે જીવ સંશી કહેવાય છે તે વિશુદ્ધતર માન્ય છે, કારણે કે તે મન:પર્યાપ્તિયુક્ત બતાવેલ છે, તેથી સૂત્રકારે આ ક્રમ ન રાખતા જે કાલિકી ઉપદેશથી સંજ્ઞી જીવનું પ્રથમ કથન કર્યું તે ઉત્ક્રમ છે. એવું કેમ કર્યું? ઉત્તર–શંકા ઠીક છે, પણ અહીં સૂત્રમાં સૂત્રકારે જે એવું કથન કર્યું છે, તેને ભાવાર્થ એ છે કે સંસી અને અસંસીને ઉલેખ જ્યાં થયા હોય ત્યાં એજ કાલિકી ઉપદેશની અપેક્ષાએ થયેલ છે. હેપદેશ તથા દૃષ્ટિવાદના સંજ્ઞી તથા અસંજ્ઞીપણાને વિચાર કરાયો નથી.
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy