SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ नन्दीस्त्र ___ नन्विदं लब्ध्यक्षरं संजिनामेव पुरुषादीनां सम्भवति, नत्वसंज्ञिनामेकेन्द्रियादीनाम् , तेषामकारादिवर्णानामवगमे उच्चारणे वा लब्ध्यसम्भवात् । नहि तेषां परोपदेशश्रवणं सम्भवति, येनाऽकारादिवर्णानामवगमादिर्भवेत् । अथ च-एकेन्द्रियादीनामपि भावश्रुतरूपं लब्ध्यक्षरमिष्यते । तथाहि-पृथिव्यादीनामपि भावश्रुतं वर्णितम् तथा चोक्तम्-' व्वसुयाभावमि वि, भावसुयं पत्थिवाईणं' इति । छाया-'द्रव्यश्रुताभावेऽपि भावश्रुतं पार्थिवादीनाम् ' इति । त्तक जो शब्द और अर्थकी पर्यालोचनोके अनुसार ज्ञान उत्पन्न होता है यही भावश्रुत है । जैसे शंखका शब्द जब कानमें पड़ता है तब श्रोता को ऐसा जो विचार होता है कि 'यह अन्यका शब्द नहीं है यह तो शंखका शब्द है' इसीका नाम भावश्रुत है। __ शंका-लधध्यक्षररूप भादश्रुतका जो ऐसा आप स्वरूप प्रकट कर रहे हैं वह तो संज्ञी पंचेन्द्रिय प्राणीके ही घटित हो सकता है, असंज्ञी एकेन्द्रियादिकों के नहीं. क्यों कि उनमें ऐसी लब्धि नहीं है, कि जिससे वे अकार आदि अक्षरोंका अवगम, अथवा उच्चारण कर सकें। अकार आदि अक्षरोंका जो अवगम आदि होता है, वह परके उपदेश श्रवणपूर्वक होता है । उनमें कर्ण इन्द्रिय और मनका अभाव होनेसे परोपदेश श्रवणता आती नहीं है, परन्तु लब्ध्यक्षररूप यह भावश्रुत तो एकेन्द्रिय आदि प्राणियों में भी शास्त्रकारोंने बतलाया है। जैसे कहा हैપછી, ઈન્દ્રિય અને મન નિમિત્તક જે શબ્દ અને અર્થની પર્યાલોચના અનુસાર, જ્ઞાન ઉત્પન્ન થાય છે એજ ભાવકૃત છે. જેમકે શંખને શબ્દ જ્યારે કાને પડે છે, ત્યારે શ્રોતાને એ જે વિચાર થાય છે કે “ આ બીજાને શબ્દ નથી, આ તે શંખને શબ્દ છે” એનું નામ ભાવક્ષત છે. શંકા–લયક્ષરરૂપ ભાવકૃતનું આય જે સ્વરૂપે પ્રગટ કરે છે, તે તે સંજ્ઞીપંચેન્દ્રિય પ્રાણીમાં જ ઘટાવી શકાય છે, અસંસી એકેન્દ્રિયાદિકમાં નહીં, કારણ કે તેમનામાં એવી લબ્ધિ નથી કે જેથી તેઓ અકાર આદિ અક્ષરને અવગમ અથવા ઉચ્ચારણ કરી શકે. અકાર આદિ અક્ષરનું જે અવગમ આદી થાય છે તે પરના ઉપદેશ શ્રવણ પૂવક થાય છે. તેમનામાં કેન્દ્રિય અને મનને અભાવ હેવાથી પરપદેશ શ્રવણતા આવતી નથી. પણ લધ્યક્ષરૂપ આ ભાવકૃત તે એકેન્દ્રિય આદિ પ્રાણિઓમાં પણ શાસ્ત્રકારોએ બતાવ્યું છે. જેમકે કહ્યું છે કે
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy