SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ बानचन्द्रिका टका-संक्षेपतो मतिज्ञानप्ररूपणम्. उच्यते-न केवलानि शब्दप्रयोगनिःसृतानि शब्दद्रव्याणि शृणोति। यतः केवलानिवासकानि, तथा-शब्दयोग्यानि च द्रव्याणि सकललोकव्याप्तानि, अतस्तद्भावितानि विना केवलानामसत्त्वात् केवलानि न श्रोतुं शक्यन्ते । किंतु तद्भावितानि मिश्राणि वा शृणोति । अमुमथै प्रतिवोधयितुमाह-'भासा' इति । भाष्यते इति भाषावाक् । शब्दरूपतया निसृता पुद्गलद्रव्यसंहतिरित्यर्थः ! सा च द्विविधा-वर्णात्मिका शंका-मनुष्य कर्ण इन्द्रिय द्वारा स्पृष्ट शब्दको सुनता है ऐसा जो कहना है उस विषयमें यह प्रश्न है कि मनुष्य कर्ण इन्द्रियद्वारा शब्द प्रयोग करते समय निकले हुए एक मात्र शब्द द्रव्योंको सुनता है ? अथवा इनसे जुदे तद्भावित शब्दों को ? अथवा मिश्र शब्दोंकों सुनता है? उत्तर-मनुष्य कर्ण इन्द्रिय द्वारा केवल शब्द प्रयोग निमृत शब्द द्रव्यों को नहीं सुनता है, क्यों कि वे उस समय वासक (संस्कारक) होते हैं। तथा शब्द योग्य द्रव्य सकल लोकमें व्याप्त रहते हैं, इस लिये तद्भावित शब्दों के विना केवल शब्द द्रव्योंका कर्ण इन्द्रियद्वारा सुनना असंभव है, अतः तद्भावित शब्दोंका अथवा मिश्र शब्दोंका ही सुनना संभव है, इस लिये श्रोता ऐसे शब्दों को ही सुनता है, केवल शब्द द्रव्यों को नहीं ।। ४ । यही बात सूत्रकार अगली गाथासे स्पष्ट करते हैं-' भासा समसेढीओ०' इत्यादि । शब्द रूपसे परिणत हो कर निकले हुए पुद्गल द्रव्य समूहको भाषा कहते हैं । यह भाषा वर्णस्वरूप શંકા–મનુષ્ય કણેન્દ્રિય દ્વારા સ્પષ્ટ શબ્દને સાંભળે છે એમ જે કહેલું છે, તે વિષયમાં આ પ્રશ્ન છે કે-મનુષ્ય કન્દ્રિય દ્વારા શબ્દ પ્રયોગ કરતી વખતે નિકળેલ એક માત્ર શબ્દ દ્રવ્યોને સાંભળે છે અથવા તેમનાથી જુદા તભાવિત શબ્દને? અથવા મિશ્ર શબ્દોને સાંભળે છે? ઉત્તર–મનુષ્ય કન્દ્રિય દ્વારા ફક્ત શબ્દ પ્રયોગ નિરુત શબ્દ દ્રવ્યને સાંભળતું નથી, કારણ કે તેઓ તે સમયે વાસક (સંસ્કારક) હોય છે. તથા શબ્દગ્ય દ્રવ્ય સકળ લોકમાં વ્યાપ્ત રહ્યા કરે છે, તેથી તદ્ભાવિત શબ્દો વિના ફક્ત શબ્દ દ્રવ્યોનું કર્ણનિદ્રય દ્વારા સંભળાવું તે અસંભવિત છે, તેથી તદ્રભાવિત શબ્દોનુ અથવા મિશ્ર શબ્દોનું જ સ ભળાવું સંભવિત છે, તે કારણે શોતા એવા શબ્દને જ સાંભળે છે, ફક્ત શબ્દ દ્રવ્યને જ નહીં મજા એ જ વાત સૂત્રકાર હવે પછીની ગાથામાં સ્પષ્ટ કરે છે “भासा समसेढीओ०" त्या. શબ્દરૂપે પરિણત થઈને નિકળેલ પુદગલ દ્રવ્યસમૂહને ભાષા કહે છે.
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy