SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ ४२० नदीसू तत्र बवग्रहादिः शब्दमधिकृत्य कथ्यते - शङ्खपटहादिनानाशब्दसमूहं पृथगेकैकं यदाऽवगृह्णाति, तदा वह्नवग्रहः १ | यदा तु एकमेव कंचित् शब्दमवगृह्णाति, तदा अल्पावग्रहः २ । यदा शङ्खपटहादिनानाशब्दसमूहमध्ये एकैकं शब्दमनेकैः पर्यायैः स्निग्धगाम्भीर्यादिभिर्विशिष्टं यथावस्थितमवगृह्णाति, तदा स बहुविधावग्रहः ३ । यदा antarasaग्रह इति स्थितम् " इन पंक्तियों द्वारा स्पष्ट की है । वे कहते हैं कि उत्तरोत्तरवर्ती ईहा, और अवाय, की अपेक्षा करके पूर्व पूर्व का अवायज्ञान सामान्याग्राहक हो जाता है । इसलिये सामान्यग्राहक होने की वजह से उस अवायज्ञान में अवग्रहरूपता का उपचार कर लिया जाता है । जब वह अवायज्ञान उत्तर काल में अपर विशेष की आकांक्षा नहीं करता है तो वह अवाय ही रहता है, उपचार से उसमें अवग्रहरूपता कल्पित नहीं की जाती हैं, कारण उसमें सामान्यरूपता उम समय नहीं आती है । इसलिये बहु आदि बारह प्रकार के पदार्थों अवग्रहरूप ज्ञान एक समयवर्ती नैचयिक अर्थावग्रहरूप नहीं माना गया है किन्तु व्यावहारिक अर्थावग्रहरूप ही माना गया है क्यों कि इसमें सामान्यविशेष का ज्ञान होता है, अतः यह अवायरूप होकर उपचार से अवग्रहरूप मान लिया गया है । अब यह स्पष्ट किया जाता है कि बहु आदिक पदार्थविषयक अवग्रह शब्द में किस प्रकार होते है ? वगृह रूपोऽवग्रहः, नत्वेक समयवर्ती नैश्चयिकोऽवग्रह इति स्थितम् " या पंडित દ્વારા સ્પષ્ટ કરેલ છે. તેએ કહે છે કે ઉત્તરાત્તરવતી ઈહા અને અવાયની અપેક્ષાએ કરીને પૂર્વ પૂર્વનું અવાયજ્ઞાન સામાન્ય ગ્રાહક થઈ જાય છે. તેથી સામાન્ય ગ્રાહક હેાવાને કારણે તે અવાય જ્ઞાનમાં અવગ્રહ રૂપતાને ઉપચાર કરી લેવામાં આવે છે જ્યારે તે અવાયજ્ઞાન ઉત્તરકાળમા અપર વિશેષની આકાંક્ષા કરતું નથી ત્યારે તે અવાય જ રહે છે, ઉપચારથી તેમાં અવગ્રહપતા કલ્પવામા આવતી નથી, કારણ કે તેમા સામાન્યરૂપતા તે સમયે આવતી નથી. તે કારણે બહુ આદિ ખાર પ્રકારના પદાર્થોનુ અવગ્રહરૂપ જ્ઞાન એક સમયવર્તી નૈૠયિક અર્થાવગ્રહરૂપ માનવામા આવ્યુ નથી, પણ ગ્યાવહારિક અર્થાવગ્રહરૂપ જ માન્યું છે કારણ કે તેમા સામાન્ય વિશેષનુ જ્ઞાન થાય છે, તેથી તે અવાયરૂપ હાવાથી ઉપચારથી અવગ્રહરૂપ માની લેવામાં આવેલ છે. હવે એ સ્પષ્ટ કરવામાં આવે છે કે બહુ આદિક પદા શબ્દમા કેવી રીતે થાય છે? વિષયક અવગ્રહ
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy