SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ ४०६ नन्दीस्ते सूत्रेऽपि अव्यक्तमिति विशेषणं शब्दस्य कृतम् , तस्मादयमर्थों व्याख्येयःअव्यक्तम् अनवधारितशाङ्खशा दिविशेपं, पुरुषादिशब्दसंशयाक्रान्तं वा शब्द शृणुयादिति । इदं च व्याख्यानमुत्तरवाक्यानुकूलम् , तथाहि-'तेणं सद्देत्ति उग्गहिए' तेन श्रोत्रा 'शब्द' इत्यवगृहीतं ज्ञातम् इत्यनन्तरमेवोच्यते । किंतु 'नो चेव णं जाणइ के वेस सद्दाइ' नो चैव खलु जानाति को वा एप शब्द इति-एष शब्दः शाङ्कः सूत्र में जो शब्द का 'अव्यक्त' ऐसा विशेषण किया है, उससे ऐसा अर्थ लभ्य होता है कि शब्द सुनने पर शब्द का तो अवायज्ञान ही होता है, किन्तु 'यह शब्द शंख का है अथवा सींगे का है या किसी पुरुष आदि का है' इस रूप से निश्चय नहीं हो सकने के कारण वह अव्यक्त है। ऐसा अर्थ करने पर ही नीचे के सूत्रांश के साथ अर्थसंगति बैठ सकती है। वह इस प्रकार से-जब श्रोता शब्द को सुनता है तो उसको यह निश्चय हो जाता है कि यह शब्द है, परन्तु वह यह नहीं जानता है कि यह शब्द किसका है ? शंख का है या सींग का है ? अथवा पुरुष वगैरह का है ? जब इस प्रकार से विशेष जानने की आकांक्षा होती है तो वह ईहाज्ञानमें प्रवेश करता है। तो फिर वह यह जान लेता है कि वह शब्द अमुक का है।-इत्यादिरूप से व्याख्यान करने पर ही अर्थ की सुसंगति बैठती है ?। शंकाकार की इस शंका का तात्पर्य इस प्रकार हैशंकाकार जाग्रत अवस्थामें शब्द का श्रवण होने पर केवल उसका એવું જે વિશેષણ લગાડેલ છે, તેનાથી એ અર્થ પ્રાપ્ત થાય છે, કે શબ્દ સાંભળતાં શબ્દનું તે અવાયજ્ઞાન જ થાય છે. પણ આ શબ્દ શંખને છે અથવા શિંગડાને છે કે કઈ પુરુષ આદિને છે ” તે રૂપે નિશ્ચય નહીં થઈ શકવાને કારણે તે અવ્યક્ત છે. એ અર્થ કરતા જ નીચેના સૂત્રાશની સાથે સુસંગતતા આવી શકશે. તે આ પ્રકારે-જ્યારે શ્રોતા શબ્દ સાંભળે છે ત્યારે તેને એ નિશ્ચય થઈ જાય છે કે આ શબ્દ છે, પણ તે એ નથી જાણતા કે આ શબ્દ કે છે? શખને છે કે શિંગડાને છે? અથવા પુરુષ વગેરેને છે ? જ્યારે આ પ્રકારે વિશેષ જાણવાની આકાંક્ષા થાય છે, ત્યારે તે ઈહાજ્ઞાનમાં પ્રવેશ કરે છે. ત્યારપછી તે એ જાણી લે છે કે આ શબ્દ અમુકને છે. આ પ્રકારે સમજાવવાથી જ અર્થની સુસંગતતા ઘટાવી શકાય છે. શંકા કરનારના આ શંકાનું તાત્પર્ય આ પ્રમાણે છે-શંકા કરનાર જાગૃત અવસ્થામાં શબ્દનું શ્રવણ થતાં કેવળ તેનું અવાયજ્ઞાન જ માને છે, અવગ્રહરૂપ જ્ઞાન નહીં, તે કારણે
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy