SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ४०६ शानचन्द्रिका टोका-मल्लकदृष्टान्तेन व्यञ्जनावग्रहप्ररूपणम्. टीका-'से जहानामए०' इत्यादि । स यथानामकः कश्चित् पुरुषोऽव्यक्तं शब्दं शृणुयात् , अव्यक्तमित्यनेन नामजात्यादिकल्पनारहितमनिर्देश्यमिति गम्यते, तथाचार्थावग्रहज्ञानमुक्तम् । अर्थावग्रहश्च श्रोत्रेन्द्रियसम्बन्धी व्यअनावग्रहं विना न भवतीति पूर्व व्यअनावग्रहो भवतीत्यपि सूचितम् । नन्वेवं क्रमो नोपलभ्यते, किंतु प्रथमत एव शब्दस्यावायज्ञानं जायते, इह जैसे कोई पुरुष जब नाम, जाति आदि की कल्पना से रहित शब्द को सुनता है तब उसे ऐसा सामान्य बोध होता है कि यह शब्द है। इसी बोध का नाम अर्थावग्रह है । इस बोध में उसको ऐसा ज्ञान नहीं होता है कि यह शब्द किस स्वरूप वाला, अथवा किसका है। कारण अर्थावग्रह में सामान्य बोध रहता है, विशेष नहीं। यहां जो शब्द का सामान्य बोध उस सुनने वाले को हुआ है वह श्रोत्रइन्द्रिय-संबंधी अर्थावग्रह है। यह नियम है कि अर्थावग्रह के पहिले व्यञ्जनावग्रह होता ही है, अतः अब श्रोत्रेन्द्रिय-संबंधी अर्थावग्रह हुआ है तो स्वतः सिद्ध हो जाता है कि उसको पहिले व्यंजनावग्रह हो चुका है। जब वह आगे जानने की आकांक्षा में प्रविष्ट होता है तो वह शब्दविषयक ईहाज्ञान में अपने को पाता है। तब वह यह जानने की तरफ झुकता है कि यह शब्द यह स्वरूपकाला होना चाहिये । शंका-जाग्रत अवस्था में पुरुष को ऐसा क्रम तो मालूम पड़ता नहीं है, किन्तु पहिले से ही उसको शब्द का अवायरूप ज्ञान हो जाता है। જેમ કેઈ પુરુષ જ્યારે નામ, જાતિ આદિની કલ્પનાથી રહિત શબ્દને સાંભળે છે, ત્યારે એ સામાન્ય બોધ થાય છે કે આ શબ્દ છે. એજ બોધનું નામ અર્થાવગ્રહ છે. તે બધમાં તેને એવું જ્ઞાન નથી થતું કે આ શબ્દ કયાં સ્વરૂપ વાળે અથવા કોને છે? કારણ કે અર્થાવગ્રહમાં સામાન્ય બોધ રહે છે. વિશેષ નહીં. ને સાંભળનારને જે શબ્દનો સામાન્ય બંધ થયો છે તે શ્રેગેન્દ્રિય સંબંધી અર્થાવગ્રહ છે. એ નિયમ છે કે અર્થાવગ્રહના પહેલાં વ્યંજનાવગ્રહ થાય જ છે; તેથી જ્યારે શ્રોત્રેન્દ્રિયસંબધી અર્થાવગ્રહ થયો છે, ત્યારે એ આપોઆપ સિદ્ધ થાય છે કે તેને પહેલા વ્યંજનાવગ્રહ થઈ ગયા છે. જ્યારે તે આગળ જાણવાની ઈચ્છામાં પ્રવેશ કરે છે ત્યારે તે શબ્દવિષયક ઈહાજ્ઞાનમાં પિતાને પામે છે. ત્યારે તે એ જાણવા તરફ ઝુકે છે કે આ શબ્દ આ સ્વરૂપવાળો હોવો જોઈએ. શંકા–જાગૃત અવસ્થામાં પુરુષને એવો ક્રમ તે જણાતું નથી; પણ પહેલેથી જ તેને શબ્દનું અવાયરૂપ જ્ઞાન થઈ જાય છે. સૂત્રમાં શબ્દનું “અવ્યક્ત”
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy