SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ३८० नन्दीसत्रे इयं च सामान्यविशेषापेक्षा तावत् कर्तव्या, यावदन्त्यो वस्तुनो विशेषः। यस्माच विशेषात् परतोऽन्ये विशेषा न संभवन्ति, सोऽन्त्यः । अथवा-संभवत्स्वपि फिर-सामान्यतः शब्द का निश्चय करने वाले प्रथम अवायज्ञान के बाद “किमयं शब्दः शङ्खः शाङ्गोवा-क्या यह शब्द शंख का है अथवा शृङ्ग का है" इत्यादि रूप से ईहा ज्ञानकी प्रवृत्ति होती हैं। इसके बाद " शंख का ही यह शब्द है" इत्यादि रूप से शब्दविशेष का निश्चयरूप अवाय ज्ञान होता है। इस तरह का यह अवायज्ञान भी उपचार से अर्थावग्रह रूप तब माना जाता है जब कि प्रमाता को उसमें और भी विशेष जानने की आकांक्षा होती है। इस आकांक्षामें अवाय के विषयभूत बने हुए उस शंख के शब्दमें प्रमाता को ईहा और अवाय पुनः होते हैं। इस तरह "शंख का ही यह शब्द है" यह अवायज्ञान होने पर भी उसमें भावि विशेष को जानने की आकांक्षा की अपेक्षा लेकर होनेवाली ईहा और अवायज्ञान की अपेक्षा से प्रमाता का वह अवायज्ञान सामान्य को विषय करनेवाला मान लिया जाता है, अतः उह उपचार से अर्थावग्रह कह दिया जाता है। ___यह सामान्यविशेष की अपेक्षा तबतक करनी चाहिये जबतक वस्तु का अन्त्य विशेष निर्णीत न हुआ हो। जिस विशेष को आगे फिर अन्यविशेष की संभावना नहीं होती हो वह विशेष अन्त्य है। अथवा તયા–સામાન્યરીતે શબ્દને નિશ્ચયકરનારા પ્રથમ અવયજ્ઞાનના પછી " किमयं शब्दः शांखः शार्कोवा-शुमा २७४ शमनाछे श्रगना छ " त्यादि રૂપે ઈહાજ્ઞાનની પ્રવૃત્તિ થાય છે. ત્યારબાદ “શંખને જ શબ્દ છે” ઈત્યાદિ રૂપે શબ્દવિશેષનાનિશ્ચયરૂપ અવાયજ્ઞાન થાય છે. આ પ્રકારનું આ આવાયજ્ઞાન પણ ઉપચારથી અર્થાવગ્રહરૂપ ત્યારેમનાય છે કે જ્યારે પ્રમાતાને તેમાં હજી પણ વિશેષ જાણવાની આકાંક્ષા થાય છે. આ આકાંક્ષામાં અવાયના વિષયભૂત બનેલ તે શંખના શબ્દમાં પ્રમાતાને ઈહા અને અવાય ફરીથી થાય છે. આ રીતે “શંખનેજ આ શબ્દ છે » આ અવાયજ્ઞાન થવા છતાં પણ તેમાં ભાવિવિશેષને જાણવાની આકાંક્ષાની અપેક્ષાએ થનારી ઈહા અને અવાયજ્ઞાનની અપેક્ષાએ પ્રમાતાનું તે અવાયજ્ઞાન સામાન્યને વિષય કરનાર માનવામાં આવે છે, તેથી તે ઉપચારથી અર્થાવગ્રહ કહી દેવાય છે. આ સામાન્યવિશેષની અપેક્ષા ત્યાં સુધી કરવી જોઈએ કે, જ્યાંસુધી વસ્તુનું અત્યવિશેષ નિશ્ચિત ન થયું હોય. જે વિશેષથી આગળ ફરીથી અન્યવિશેષની સંભાવના ન રહેતી હોય તે વિશેષ અત્ય છે. અથવા અન્યવિશેષાના
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy