SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ मानन्द्रिकाटीका-अर्थावग्रहमेदाः । ३७३ निश्चयरूपोऽवायो भवति । अर्थावग्रहेण ममाता शब्दमात्रं रूपरसादिव्यावृत्त्याऽनवधारितत्वात् शब्दतया अनिश्चितं गृह्णातीति। एतावतांऽशेन शब्दोऽवग्रहज्ञानविषयो भवति, नतु शब्दबुद्धया 'शब्दोऽयम्' इत्यध्यवसायेन शब्दस्य ग्रहणं भवति, शब्दनिश्चयस्य आन्तमौहूर्तिकत्वात् , अर्थावग्रहस्य तु एकसामयिकत्वात्तदसंभवात् । अर्थात् नैश्चयिक अर्थावग्रह का विषय केवल अनिर्देश्य सामान्य है। ___ जब इस सामान्य को विशेषरूपमें जानने की अभिलाषा ज्ञाता के चित्त में जगती है तब वह यह निश्चय करता है कि "यह शब्द ही है " इसी का नाम अवाय है। अर्थावग्रह के द्वारा प्रमाता अनुभव करनेवाला शब्द सामान्य रूप वस्तुको जानता है, इसका तात्पर्य यह है कि वह शब्द सामान्य रूप वस्तु, रूप रसादिकों को व्यावृत्ति से उस समय अनवधारित होती है इसी लिये वह शब्द रूपसे निश्चित नहीं होती है, किन्तु “ यह कुछ है " ऐसा ही ज्ञान वहां उसको होता है, अतः इनके ही अंश को लेकर वह शब्द अवग्रह ज्ञान का विषय माना जाता है। उस समय ' यह शब्द है' इस प्रकार के अध्यवसाय से युक्त होकर प्रमाता के द्वारा वह शब्द गृहीत नहीं होता है, कारण कि "यह शब्द है " इस प्रकार का निश्चय तो प्रमाता को अन्तमुहूर्त कालमें होता है । इतना काल अर्थावग्रह का माना नहीं गया है । अर्थावग्रह का काल तो केवल एक समय का है। દેશ્ય, અવ્યક્ત એવી શબ્દસામાન્યરૂપ વસ્તુ ગ્રહણ થાય છે, એટલે કે મૌયિક અર્થગ્રવહન વિષય કેવળ અનિર્દેશ્યસામાન્ય છે. જ્યારે આ સામાન્યને વિશેષરૂપે જાણવાની અભિલાષા જ્ઞાતાના ચિત્તમાં જાગે છે ત્યારે તે એ નિશ્ચય કરે છે કે “આ શબ્દ જ છે” એનું જ નામ અવાય છે. અર્થાવગ્રગદ્વારા પામતા શબ્દસામાન્યરૂપવસ્તુને જાણે છે, તેનું તાત્પર્ય એ છે કે તે શબ્દસામાન્યરૂપવસ્તુ, રૂપ, રસાદિકેની વ્યાવૃત્તિથી તે સમયે અનવધારિત હોય છે, તેથી જ તે શબ્દરૂપે નિશ્ચિત હોતી નથી. પણ “આ કંઈક છે” એવું જ જ્ઞાન ત્યાં તેને થાય છે, તેથી એટલા જ અંશને લઈને તે શબ્દ અવગ્રહ જ્ઞાનને વિષય મનાય છે તે સમયે “આ શબ્દ છે” આ પ્રકારના અધ્યવસાયથી યુક્ત થઈને પ્રમાતા દ્વારા તે શબ્દ ગૃહીત થતો નથી, કારણ કે “આ શબ્દ છે? એ પ્રકારને નિશ્ચય તે પ્રમાતાને અત્તમુહૂર્તમાં થાય છે. એટલે કાળ અર્થાવગ્રહને માનવામાં આવ્યું નથી. અર્થાવગ્રહને કાળો ફક્ત એક સમયને છે.
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy