SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ शान चन्द्रिकाटीका अधप्रहभेदाः। तदवायज्ञानम् । तत्रापि यदा उत्तरधर्मजिज्ञासा भवति-'किमयं शब्दः शाहः ?, किं वा शार्ङ्गः ' ? इति, तदा 'शब्दः' इति ज्ञानमुत्तरकालभाविविशेषज्ञानापेक्षया सामान्यमात्राऽऽलम्बनमित्यवग्रह इत्युपचर्यते । स च परमार्थतः सामान्यविशेषरूपालिम्वन इति विशेषसामान्यार्थावग्रह इत्युपचर्यते । इदमेव हि 'शब्दः' इति ज्ञानमवलम्ब्य 'किमयं शब्दः शाङ्कः?, किं वा शारैः। इतीहारूपं ज्ञानमुत्पद्यते । ततश्च विशेषसामान्यार्थावग्रहोऽवलम्बनमित्युक्तम् । 'किमयं शब्दः शाः ?, किं वा शार्ङ्गः? ' इतीहानन्तरं यत्-शास एव, शाई एव' इति ज्ञानमुत्पद्यते, तदवायज्ञानम् । तदपि च 'किमयं शासोऽपि शब्दो वह अवायज्ञान है । यह अवायज्ञान शन्देतररूपादि की व्यावृत्ति करके शब्द का निश्चायक होता है, इसलिये यह विशेषावगम स्वरूप है । इस प्रकार 'यह शब्द है ' इस अवायज्ञान के होने के बाद फिर उत्तरकालिक जिज्ञासा होती है-'यह शब्द शव का है ? या शृङ्ग का है ?। इस जिज्ञासा के बाद जो विशेषज्ञान होता है उसकी अपेक्षा 'यह शब्द है' यह ज्ञान सामान्यमात्रावलम्बन है, इसलिये यह अवग्रह शब्द से उपचरित होता है । वह अवग्रह सामान्यविशेषरूप अर्थावलम्बन वाला है इसलिये वह 'विशेषसामान्यार्थावग्रह' इस शब्द से उपचरित होता है, क्यों कि 'यह शब्द है-इस प्रकार के ज्ञान का अवलम्बन करके 'यह शब्द शंख का है या शृंग का है ?' इस प्रकार की ईहा रूपज्ञान उत्पन्न होता है, इसीलिये 'विशेषसामान्यार्थावग्रह अवलम्बन है। यह कहा है। यह शंख का शब्द है अथवा शृंग का ? इस प्रकार की ईहा के बाद जो 'यह-शंख का ही शब्द है अथवा शृंग का ही शब्द है। ऐसा जो અવાયજ્ઞાન છે. આ અવાયજ્ઞાન શબ્દતર રૂપાદિની વ્યાવૃત્તિ કરીને શબ્દનું નિશ્ચાયક હોય છે, તેથી તે વિશેષાવગમસ્વરૂપ છે. આ રીતે “આ શબ્દ છે આ અવાયજ્ઞાન થયાં પછી વળી ઉત્તરકાલિકધર્મનીજિજ્ઞાસા થાય છે...” આ શબ્દ શંખનો છે કે ગંગાને છે ?” આ જિજ્ઞાસા બાદ જે વિશેષજ્ઞાન થાય છે તેના કરતાં “આ શબ્દ છે” એ જ્ઞાન સામાન્ય માત્રાવલંબન છે તેથી તે અવગ્રહ શબ્દથી ઉપચરિત થાય છે. તે અવગ્રહ સામાન્ય વિશેષરૂપ અથવલંબનવાળે છે તેથી તે “વિશેષસામાન્યાર્થાવગ્રહ' એ શબ્દથી ઉપચક્તિ થાય છે, કારણ કે “આ શબ્દ છે કે આ પ્રકારનાં જ્ઞાનનું અવલંબન લઈને “ આ શબ્દ શંખને છે કે કંગને છે ? ” આ પ્રકારનું ઈહારૂપ જ્ઞાન ઉત્પન્ન થાય છે, તેથી વિશેષ સામાન્યાર્થાવગ્રહ અવલંબન છે” એમ કહ્યું છે. “ આ શંખનો શબ્દ છે કે શૃંગને ?” આ પ્રકારની ઈહા પછી જે “આ શંખને જ શબ્દ છે કે ઇંગને न० ४७
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy