SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ - - भानचन्द्रिकाटीका-व्यअनावग्रहमेदाः । यथा च पूर्यते तूल,-माकाशे मातरिश्वना । तथा शब्दोऽपि किं वायोः प्रतीपं कोऽपि शब्दवित् ॥ १ ॥ तस्मान्नाकाशगुणः शब्दः, किंतु पुद्गलमय इति स्थितम् । व्यअनावग्रहस्य दृष्टान्तो मल्लक इति टीकान्ते द्रष्टव्यः ॥ न० २८ ॥ ॥ इति व्यजनावग्रहप्रकरणम् ॥ ____ यदि इस पर ऐसा कहा जावे कि 'उल्कादिकों का परमार्थतः स्थान तो पृथिवी आदिक ही हैं परन्तु वे जो आकाश में उपलब्ध होते हैं उसका कारण पवन द्वारा उनका वहां संचरण करवाना है तो फिर इसी तरह से यह भी मान लेना चाहिये कि परमार्थतः शब्द का स्थान आकाश नहीं है किन्तु श्रोत्रादिक ही है, परन्तु आकाश में जो उसका अवस्थान मालूम पड़ता है वह पवन के द्वारा उसका वहां संचरण होना है । जहां जहां पवन का संचार होता है वहां वहां शब्द भी जाता है, शब्द का पवन के प्रतिकूल गमन नहीं होता है । कहा भी है "यथा च पूर्यते तूल,-माकाशे मातरिश्वना । तथा शब्दोऽपि किं वायोः, प्रतीपंकोऽपि शब्दवित्" ॥१॥ ____ अर्थ-जैसे पवन रूई को उडाकर आकाशमें भरदेता है, उसीतरह शब्द को भी आकाश में भरदेता है । क्या पवन की प्रतिकूलता में कोई भी मनुष्य किसीके शब्द को समझ पाता है ? अर्थात् कोई भी नहीं समझ पाता है। - જે તે વિષે એમ કહેવામાં આવે કે “ઉલ્કાદિકનું પરમાતઃ સ્થાન તે પૃથ્વી આદિ જ છે, પણ આકાશમાં તેઓ જે પ્રાપ્ત થાય છે તેનું કારણ પવન દ્વારા તેમનું ત્યાં સંચરણ કરાવવાની ક્રિયા જ છે” તે પછી એજ રીતે એ પણ માની લેવું જોઈએ કે પરમાર્થતઃ શબ્દનું સ્થાન આકાશ નથી પણ શ્રોત્રાદિક જ છે. પણ આકાશમાં જે તેનું અવસ્થાને માલમ પડે છે તે પવનના દ્વારા તેનું ત્યાં સંચરણ થવાની ક્રિયા છે, જ્યાં જ્યાં પવનને સંચાર થાય છે ત્યાં ત્યા શબ્દ પણ જાય છે. શબ્દનું ગમન પવનથી પ્રતિકૂળ હોતું નથી. કહ્યું પણ છે " यथा च पूर्यते तूल, माकाशे मातरिश्वना तथा शब्दोऽपि किंवायोः, प्रतीप कोऽपि शब्दवित् " ॥१॥ અર્થ–જેમ પવન રૂપે ઉડાડીને આકાશમાં ભરી દે છે, તેવી જ રીતે શબ્દને પણ આકાશમાં ભરી દે છે. શું ? પવનની પ્રતિકૃલતામાં કોઈ પણ માણસ કોઈના શબ્દને સમજી શકે છે જે અથૉત્ કોઈપણ સમજી શકતા નથી न० ४६
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy