SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ ३४८ नन्दीसो ____ इह सौगता आहुः-चक्षुः श्रोत्रं मनोऽप्राप्यकारीति, तन्न सम्यक्, तदेव हि अप्राप्यकारि भवितुमर्हति यस्य विषयकृतानुग्रहोपघाताभावौ भवतः, यथा-चक्षुर्मनसोः। श्रोत्रेन्द्रियस्य तु शब्दकृत उपघातो दृश्यते, यथा-सद्योजातशिशोः मय होनेसे शरीरका अनुग्रह और उपघात स्वयं कर सकता है । जिस तरह इच्छित आहार शारीरिक पुष्टि करता है और अनिष्ट आहार हानि करता है उसी तरह मन भी इष्ट पुद्गलोंसे उपचित हो कर हर्षादिकका कारण होता हुआ शरीरकी पुष्टि करता है, तथा अनिष्ट पुद्गलों से उपचित हो कर शोकादि चिन्ताका कारण होता हुआ शरीरकी हानि करता है, इस लिये मन भी विषयकृत अनुग्रह उपघातका अभाववाले होनेसे अप्राप्यकारी है, यह बात सिद्ध हो जाती है। ___ बौद्धों का ऐसा कहना है कि 'चक्षु श्रोत्र और मन ये तीनों अप्राप्यकारी हैं' सो 'चक्षु और मन अप्राप्यकारी हैं। इस विषयमें तो हमें कोई विवाद नहीं हैं परन्तु श्रोत्रको अप्राप्यकारी मानना यह विषय इष्ट नहीं है, कारण अप्राप्यकारी वही हो सकता है, जिसमें विषयकृत अनुग्रह और उपघात नहीं होते हैं । विषयकृत उपघात और अनुग्रह चक्षु मनमें नहीं होते हैं, इस लिये वे ही अप्राप्यकारी हैं, श्रोत्र इन्द्रिय नहीं, कारण उसमें विषयकृत उपघात और अनुग्रह होते हैं । सद्योजात बालकके पास जब बड़े जोरसे झल्लरीका શરીરને અનુર અને ઉપઘાત પિતે જ કરી શકે છે. જેમ ઈચ્છિત આહાર શારીરિક પુષ્ટિ કરે છે અને અનિષ્ટ આહાર હાનિ કરે છે એજ પ્રમાણે મન પણ ઈચ્છિત પુદ્ગલોથી ઉપસ્થિત થઈને હર્ષાદિકનું કારણ થઈને શરીરની પુષ્ટિ કરે છે, તથા અનિષ્ટ ગુગલેથી ઉપસ્થિત થઈને શોકદિ ચિન્તાનું કારણે થઈને શરીરને હાનિ કરે છે, તે કારણે મન પણ વિષયકત અનુગ્રહ ઉપઘાતના અભાવવાળું હોવાથી અપ્રાકારી છે. એ વાત સિદ્ધ થાય છે. બૌદ્ધોનું એવું કહેવું છે કે “ચક્ષુ, શ્રેત્ર, અને મન એ ત્રણે અપ્રાપ્યકારી છે ” તે ચક્ષુ અને મન અપ્રાપ્યકારી છે, એ વિષયમાં તે અમારે કેઈ વિવાદ નથી પણ છાત્રને અપ્રાપ્યકારી માનવી તે વાત ઈષ્ટ નથી, કારણ કે અપ્રાપ્યકારી એજ હોઈ શકે છે કે જેમાં વિષયકૃત અનુગ્રહ અને ઉપઘાત હોતા નથી. વિષયકૃત ઉપઘાત અને અનુગ્રહ ચક્ષુ અને મનમાં થતાં નથી તેથી એજ અપ્રાપ્યકારી છે શ્રોત્રેન્દ્રિય નહીં, કારણ કે તેમાં વિષયકૃત ઉપઘાત અને અનુગ્રહ થાય છે. તરતના જન્મેલા બાળકની પાસે જે ઘણુ જોરથી ઝાલર વગાડવામાં આવે, તે તેનાં
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy