SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ३२५ शानचन्द्रिकाटीका-अवग्रहमेदाः । ॥अथ अवग्रहभेदनिरूपणम् ॥ मूलम्-से किं तं उग्गहे ? । उग्गहे दुविहे पण्णत्ते; तं जहाअत्थुग्गहे य, वंजणुग्गहे य ॥ २७ ॥ छाया-अथ कः सोऽवग्रहः । अवग्रहो द्विविधः प्रज्ञप्तः । तद् यथा अर्थावग्रश्च, व्यञ्जनावग्राहश्च ॥ सू० २७ ॥ टीका--'से किं तं उग्गहे० ' इत्यादि । अथ कः सोऽवग्रहः-अवग्रहस्य कि स्वरूपमिति शिष्यप्रश्नः। उत्तरमाह'उग्गहे दुविहे ' इत्यादि। अवग्रहो द्विविधः प्रज्ञप्तः। तद् यथा-अर्थावग्रहः, प्रथम भेद है १ । इस अर्थोपयोग का जो आवरण करने वाला कर्म है उसका क्षयोपशम होना यह वासना है । वासना के बल पर ही कालान्तर में जीव उस अर्थ के उपयोग से वासित बना रहता है, और उस पदार्थ की स्मृति किया करता है यह वासना धारणा का द्वितीय भेद है २ । कालान्तर में जब उस दृष्ट पदार्थ के साथ इन्द्रियों का संबंध होता है अथवा नहीं होता तब भी जीव मन में जो उस पदार्थ का स्मरण करता है यह स्मृति धारणा का तृतीय भेद है ३ । इसका फलितार्थ केवल इतना ही है कि अवाय के बाद उस दृष्ट पदार्थ का आत्मा में जो उपयोग बना रहता है वह अविच्युनि १, और इस अविच्युति से उसके आवारक कर्मका क्षयोपशम होना यह वासना २, और वासना के बल पर उस पदार्थ का स्मरण होना यह स्मृति है ३ । इस प्रकार से धारणा के तीन भेद हैं। इस तरह ये श्रुतनिश्रित मतिज्ञान के भेद हैं । सू० २६॥ પગનું જે આવરણ કરનાર કર્મ છે તેને ક્ષપશમ તે વાસના છે. વાસનાના બળે જ કાળાન્તરે જીવ તે અર્થના ઉપયોગથી વાસિત બની રહે છે. અને એ પદાર્થની સ્મૃતિ કર્યા કરે છે. આ વાસના ધારણાને બીજે ભેદ છે , કાલાન્તરે જ્યારે તે જોયેલ પદાર્થની સાથે ઈન્દ્રિયોને સંબ ધ થાય છે કે તે નથી ત્યારે પણ જીવ મનમાં એ પદાર્થનું જે સ્મરણ કરે છે એ સ્મૃતિ ધારણાનો ત્રીજે ભેદ છે ૩. તેનું તાત્પર્ય ફક્ત એટલું જ છે કે-(૧) અવાયની પછી તે જોયેલ પદાર્થને આત્મામાં જે ઉપયોગ કાયમ રહે છે તે અવિસ્મૃતિ, અને (૨) તે અવિસ્મૃતિથી તેનું આવરણ કરનાર કર્મોને ક્ષપશમ થવે તે વાસના, અને (૩) વાસનાને બળે તે પદાર્થનું સ્મરણ થવું તે સ્મૃતિ છે. આ રીતે ધારણાના ત્રણ ભેદ છે. આ રીતે એ કૃતનિશ્ચિત મતિજ્ઞાનના ભેદ છે પાસ.૨ા.
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy