SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानचन्द्रिकाटीका-धुत निश्रितमति ज्ञानभेदाः । ३१५ दृष्टवान्, ततस्तस्य विमर्शः समुत्पन्न: -' किमयं स्थाणुः पुरुषो वा' इति । अयं विमर्शः संशयरूपत्वादज्ञानम् । ततोऽसौ तत्र स्थाणों वल्ल्यारोहणं पक्षिणां निलयनं च दृष्ट्वा विचारयति - 'स्थाणुरयं संभवति, वल्ल्युत्सर्पणकाकादि निलयनोपलम्भात् । हैं। इसी बात को टाकाकारने “ अवग्रहादुत्तरकालम् अवायात् पूर्वम् " इत्यादि पंक्तियों द्वारा स्पष्ट किया है । इनके द्वारा वे बतला रहे है कि अवग्रह - ज्ञानसे उत्तरकालमें और अवाय से पहिले सद्भूत अर्थ के उपादान के सन्मुख झुका हुआ और असदभूत अर्थ के परित्यागकी ओर रहा हुआ यह मतिज्ञानका विशेषरूप ईहा - ज्ञान होता है । जैसे- किसी व्यक्तिने पहिले सामान्यरूप से शब्द सुना, सुनने पर ऐसा ख्याल होता है कि इस शब्द में प्रायः मधुरता आदि शंखधर्म विद्यमान हैं, कर्कशता निष्ठुरता आदि धनुष - शब्द के धर्म विद्यमान नहीं हैं, इसलिये यह शंख का शब्द होना चाहिये । अथवा एक व्यक्तिको बनमें सूर्य के अस्त हो जाने पर जब स्थाणुके देखने से ऐसा ख्याल होता है कि 'क्या स्थाणु है या पुरुष है ' । इस ख्यालके होने पर न स्थाणुका निश्चय होता है और न पुरुषका ही, बस यही संशय है, परन्तु जब उसके देखने में यह आता है कि यहां पर तो वल्लीका आरोहण एवं पक्षियोंके घोसले हैं तो फिर विचारने लगता है कि यह स्थाणु होना चाहिये, क्यों कि इस पर बल्लियों का એજ વાતને ટીકાકારે अवग्रहादुत्तरकालम् अत्रायात् पूर्वम्" इत्यादि पत्तियो દ્વારા સ્પષ્ટ કરેલ છે. તેમના દ્વારા તે બતાવે છે કે અવગડ જ્ઞાનના ઉત્તરકાળમાં मने 'अवाय'ना पडेसां सद्दभूत अर्थना उपाछाननी तर जुठेझ, भने सद्ભૂત અના પરિત્યાગની તરફ રહેલ આ મતિજ્ઞાનનું વિશેષરૂપ ઈહાજ્ઞાન હેાય છે. જેમ કે-કાઇ વ્યક્તિએ પહેલાં સામાન્યરૂપે શબ્દ સાંભળ્યે, સાંભળતા એવું લાગે છે કે આ શબ્દમાં સામાન્યરીતે મધુરતા આદિ શંખધમાં વિદ્યમાન છે, કશતા નિષ્ઠુરતા આદિ ધનુષ-શબ્દના ધર્મ વિદ્યમાન નથી, તેથી તે શખને અવાજ હોવા જોઈએ. અથવા એક વ્યક્તિને વનમાં સૂર્યાસ્ત થઈ જવાથી જ્યારે સ્થાણુને જેવાથી એવુ’ લાગે છે કે ‘“શું આ સ્થાણુ છે કે પુરુષ છે'' આ વિચાર આવતા સ્થાણુના પણ નિર્ણય થતા નથી અને પુરુષને પણ નિષ્ણુય થતા નથી, ખસ એજ સશય છે, પણ જ્યારે તેના જોવામા એ આવે છે કે અહીંયા તે લતાએ ચડેલી છે અને પક્ષીએના માળા પણ છે ત્યારે તે વિચારવા લાગે છે કે આ સ્થાણુ હાવુ' જોઇએ કારણ કે તેના ઉપર લતાએ
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy