SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ पानयन्द्रिकाटीका-श्रुतनिश्रितमति ज्ञानभेदाः । यावत् । ईहनम्-वस्तुनिर्णयार्थ चेष्टा ईहा । नामजात्यादि विशेपकल्पनारहितसामान्यज्ञानोत्तरं विशेपनिश्चयार्थ विचारणा । यथा-स्पर्शनेन्द्रियेण स्पर्शसामान्य ज्ञाते सति, तदनु कीदृशोऽयं स्पर्शः ? कस्यायं स्पर्शः ? किमयं कमलनालस्पर्शः, उताहो भुजङ्गमस्पर्शः ? इति गाढान्धकारे चक्षुष्मतोऽपि विचारणा प्रवर्तते । ननु संशयस्य ईहायाश्च कः प्रतिविशेषः ? किमयं स्थाणुः आहोश्चित् पुरुषः १ तथा किमयं कमलनालस्पर्शः, उत भुजङ्गमस्पर्शः, इत्यनिश्चयात्मकस्य संशयरूपत्वादिति चेत्, वस्तु, रूप रस आदिके द्वारा अनिर्देश्य होती है, कारण कि यह ज्ञान अव्यक्त होता है । वस्तुके निर्णयके लिये जो चेष्ठा होती है उसका नाम ईहा है। अवग्रहके द्वारा नाम जाति आदि विशेष कल्पनाले रहित जो सामान्य मात्र ग्रहण किया गया है उसके उत्तरकालमें उसी सामान्यको विशेपरूपसे निश्चित करनेके लिये जो विचारणा होती है वह ईहा ज्ञान है। जैसे स्पर्शन इन्द्रियके द्वारा सामान्य रूपले स्पर्श गृहीत होने पर ऐसी जो विचारणा होती है ' यह स्पर्श कैसा है ? किसका है? क्या कमलनालका है ? अथवा सर्पका है ' इस प्रकारकी विचारणा गाढ अंधकारमें जो सूझते भी मनुष्य होते हैं उन्हें भी हो जाया करती है। शङ्का-संशयमें और ईहा ज्ञानमें क्या भेद है ? 'यह स्थाणु है ? या पुरुष है' इस प्रकारका जैसे संशय होता है उसी प्रकारका 'क्या यह कमलनालका स्पर्श है अथवा सर्पका स्पर्श है ' ऐसा अनिश्चयात्मक એ પંક્તિઓ દ્વારા સ્પષ્ટ કરેલ છે. અવગ્રહ જ્ઞાનમાં વસ્તુ, રૂપ, રસ આદિ દ્વારા અનિર્દેશ્ય હોય છે, કારણ કે આ જ્ઞાન વ્યકત હોય છે. (૧) વસ્તુના નિર્ણયને માટે જે ચેષ્ટા થાય છે તેનું નામ ઈહા છે. અવગ્રહ દ્વારા નામ. જાતિ આદિ વિશેષ કલ્પનાથી રહિત જે સામાન્ય માત્ર ગ્રહણ કરાયેલ છે તેના ઉત્તર કાળમાં એજ સામાન્યને વિશેષરૂપે નિશ્ચિત કરવાને માટે જે વિચારણું થાય છે તે ઈહાજ્ઞાન છે. જેમ સ્પશન ઈન્દ્રય દ્વારા સામાન્યરૂપથી સ્પર્શ ગૃહીત થતાં એવી જે વિચારણા થાય છે કે “આ સ્પર્શ કે છે? કે છે શું કમળનાળને છે? અથવા સપને છે? આ પ્રકારની વિચારણા ગાઢ અંધકારમાં જે સૂજતા મનુષ્ય હોય છે તેમને પણ થયા કરે છે. શંકા–સંશય તથા ઈહા જ્ઞાનમાં શે ભેદ છે “આ સ્થાય છે કે પુરુષ છે ” આ પ્રકારને જેમ સંશય થાય છે એ જ પ્રમાણે “ શું આ કમળનાળનો
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy