SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ नन्दीसत्रे इदमत्र बोध्यम् — अनुमानं द्विविधं स्वार्थ परार्थं च । तत्र स्वयमेव निश्चितात् साधनात् साध्यज्ञानं स्वार्थानुमानम् । परोपदेशमनपेक्ष्य स्वयमेव निश्चितात् माक तर्कानुभूतव्याप्तिस्मरणसह कृताद् धूमादेः साधनादुत्पन्नं पर्वतादौ धर्मिणि अग्न्यादेः साध्यस्य ज्ञानं स्वार्थानुमानमित्यर्थः । यथा - पर्वतोऽयं वह्निमान् धूमववादिति । अयं हि स्वार्थानुमानस्य ज्ञानरूपस्यापि शब्देनोल्लेखः, यथा 'अयं घट: ' इति शब्देन प्रत्यक्षस्योल्लेखो भवति । ३१२ अनुमान स्वार्थानुमान और परार्थानुमानके भेद से दो प्रकारका बतलाया गया है। यहां प्रकृतमें स्वार्थानुमान गृहीत हुआ है। स्वार्थानुमानके प्रतिपादक जो पंचावयवरूप वचन है वह हेतु है । यह हेतु परार्थानुमान है। जहां परोपदेश की अपेक्षा विना ही मनुष्य को स्वयं निश्चित किये गये साधन से - जिस साधन का सहायक पूर्वकालीन तर्कानुभूत व्याप्ति का स्मरण होता है उससे - साध्य का ज्ञान होता है वह स्वार्थानुमान है । जैसे- रसोईघर आदि में बार २ धूम और वह्नि के देखने से अनुमाता पुरुष को यह दृढ धारणा बन जाती है कि जहां २ धूम होगा वहां २ अग्नि होगी, कारण कि जितना भी धूम होता है वह अग्नि के विना उत्पन्न नहीं होता । इस तरह धूम और वह्नि की तर्क से व्याप्ति ग्रहण कर जब वह किसी पर्वतादिक धर्मी में धूमरूप साधन को देखता है तो उसे शीघ्र ही प्राक् तर्कानुभूत धूम और वह्नि की व्याप्ति का स्मरण हो आता है । इसके बल पर वह उस धूमरूप साधन से यह जान लेता અનુમાન સ્વાનુમાન અને પરાર્થાનુમાનના ભેદથી એ પ્રકારનું દર્શાવ્યુ છે. અહીં પ્રકૃતિમાં સ્વાર્થાનુમાન ગ્રહણ કરાયું છે. સ્વાર્થાનુમાનનું પ્રતિપાદક જે પચાવયવરૂપ વચન છે તે હેતુ છે. આ હેતુ પરાર્થોનુમાન છે. જ્યાં પરાપદેશની અપેક્ષા વિનાજ મનુષ્યને સ્વયં નિશ્ચિત કરેલ સાધનથી જે સાધનનું સહાયક પૂર્વકાલીન તર્કોંનુભૂત વ્યાપ્તિનુ સ્મરણ થવું છે તે વડે સાધ્યનું જ્ઞાન થાય છે તે સ્વાસ્થ્યનુમાન છે. જેમ કે-રસોડાં આદિમાં વારંવાર ધુમાડા તથા અગ્નિને જોવાથી અનુમાન કરનાર પુરુષને એ મજબૂત અનુમાન થાય છે કે જ્યાં જ્યાં ધુમાડા હોય ત્યાં ત્યાં અગ્નિ હેાય જ, કારણ કે જેટલેા ધુમાડા થાય છે તે અગ્નિ વિના ઉત્પન્ન થતા નથી. આ રીતે ધુમાડો અને અગ્નિની તર્કથી વ્યાપ્તિ ગ્રહણ કરીને જ્યારે તે કેાઈ પર્વતાકિ ધર્મીમાં ધુમાડારૂપ સાધનને જોવે છે તે તેને તરતજ આગળ તર્કોંનુભૂત ધુમાડા તથા અગ્નિની વ્યાપ્તિનું સ્મરણ થઈ આવે છે. તેના આધારે તે ધુમાડારૂપ સાધન વડે એ જાણી લે છે કે આ
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy