SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ शानचन्द्रिकाटीका-शानमैदाः। (स्त्रीमोक्षसमर्थनम्) छज्ञानी सर्व क्षेत्रं-संपूर्ण लोकमलोकं च साक्षाज्जानाति पश्यति । इह यद्यपि सर्वद्रव्यग्रहणेन आकाशास्तिकायोऽपि गृह्यते, तथापि तस्य क्षेत्रत्वेन प्रसिद्धत्वाद् पृथक कथनम् , एवमग्रेऽपि कालविषये बोध्यम् । कालतः केवलज्ञानी सर्वकालम् अतीतानागतवर्तमानभेदभिन्नं जानाति पश्यति। भावतः केवलज्ञानी सर्वान् जीवादिगतान् भावान् पर्यायान-गतिकषायागुरुलघुप्रभृतीन् जानाति पश्यति । ___ 'अह०' इत्यादि । अथ-मनःपर्यायज्ञानानन्तरं केवलज्ञानं तीर्थकरणितम् , इति शेषः। तत् कीदृशम् ? इत्याह-'सव्वदच्च०' इत्यादि । सर्वद्रव्य-परिक्षेत्र की अपेक्षा केवलज्ञानी समस्त लोकाकाश और अलोकाकागरूप क्षेत्र को साक्षात् जानता और देखता है । यद्यपि "द्रव्य की अपेक्षा केवलज्ञानी समस्त द्रव्यों को जानता और देखता है " ऐसा कहने से ही आकाशास्तिकाय आदि का जानना देखना सिद्ध हो जाता है फिर भी यहां जो क्षेत्र की अपेक्षा उसका जानना देखना कहा है वह क्षेत्ररूप से उसकी पृथक् प्रसिद्धि का होना है। अर्थात् 'लोक का क्षेत्र अलग है और अलोक का क्षेत्र अलग है, इस बात को समझाने के लिये ऐसा कहा है। इसी तरह काल-द्रव्य के विषयमें भी यही समझना चाहिये। काल की अपेक्षा केवलज्ञानी भूत, भविष्यत् और वर्तमान, इन तीनों कालों को जानता और देखता है । भाव की अपेक्षा केवलज्ञानी समस्त जीवादिक पदार्थगत गति, कषाय, अगुरुलघु आदि पर्यायों को जानता और देखता है। "अह सव्वद्व्व०" इत्यादि गाथा का अर्थ इस गाथामें अथ-शब्द यह बात प्रदर्शित करने के लिये रखा गया है कि मनःपर्यय ज्ञान के बाद ही तीर्थंकरों ने इस केवलज्ञान का वर्णन સમસ્ત કાકાશ અને અકાકાશ રૂપ ક્ષેત્રને સાક્ષાત્ જાણે છે અને દેખે છે. કે દ્રવ્યની અપેક્ષાએ કેવળજ્ઞાની સમસ્ત દ્રવ્યને જાણે છે અને દેખે છે” એમ કહેવાથી જ આકાશાસ્તિકાય આદિનું જાણવા દેખવાનું સિદ્ધ થઈ જાય છે છતાં પણ અહીં જે ક્ષેત્રની અપેક્ષાએ તેનું જાણવા દેખવાનું કહ્યું છે તે ક્ષેત્રરૂપે તેની અલગ પ્રસિદ્ધિનું હોવું છે. એટલે કે “લેકનું ક્ષેત્ર અલગ છે એને અલકનું ક્ષેત્ર અલગ છે” આ વાતને સમજાવવાને માટે એવું કહ્યું છે. એજ પ્રમાણે કાલ અને દ્રવ્યના વિષયમાં પણ એજ સમજવું જોઈએ. કાળની અપેક્ષાએ કેવળજ્ઞાની ભૂત, ભવિષ્ય અને વર્તમાન, એ ત્રણે કાળને જાણે છે અને દેખે છે. ભાવની અપેક્ષાએ કેવળજ્ઞાની સમસ્તજીવાદિક પદાર્થગત ગતિ, કષાય, અગુરુ सधु माहि पर्यायाने नगे मन मे छ, “ अह सव्वदच" त्याहि थाना અર્થ–આ ગાથામાં “અથ' શબ્દ એ વાત દર્શાવવાને માટે મૂક્યો છે કે મન
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy