SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ शोचन्द्रिकाटीका - ज्ञानभेदाः। (स्त्रीमोक्षसमर्थनम् ) तथा च स्त्रीणां विशिष्टसामर्थ्याभावः गुरुतरप्रायश्चित्तानधिकारित्वादिति कथनं न युक्तमिति ॥ २ ॥ ॥ इति स्त्रीणांविशिष्टसामर्थ्याभावनिराकरणम् ।। अथ पुरुषानभिवन्द्यत्वेन स्त्रियः पुरुषेभ्योऽपकृष्टा इति चेत्, तदप्ययुक्तम्यतः - तत् पुरुषानभिवन्द्यत्वं किं सामान्येन किं वा गुणाधिक पुरुषापेक्षया विवक्षितम् ?, यदि सामान्येन तदा सामान्यतः सर्वासु स्त्रीषु पुरुषानभिवन्द्यत्वं नास्तीत्यतोऽसिद्धत्वदोषप्रसङ्गः । तीर्थकरस्य जननीं शक्रादयोऽपि प्रणमन्ति, अन्ये प्रणमन्तीति किं पुनर्वाच्यम् । २३७ वह जिस प्रकार पुरुषों का उपकारक होता है उसी तरह स्त्रियों का भी उपकारक होता है, क्यों कि दोनों का वहां अधिकार है । रहा प्रायश्चित्त का विधान सो वह योग्यता की अपेक्षा रखता है । इसी अपेक्षा को लेकर उसका विधान हुआ है । अतः गुरुतर प्रायश्चित्त की अधिकारिणी नहीं होने से स्त्रियों में विशिष्ट सामर्थ्य का अभाव है, यह कहना युक्ति युक्त नहीं है । यदि कहो कि पुरुषों से ये अनभिवंद्य हैं इसलिये ये उनसे अपकृष्ट हैं, सो ऐसा भी कथन उचित प्रतीत नहीं होता है । कारण कि यह अनभिवंद्यता किस रूप से आप कहते हैं - क्या सामान्य पुरुषों की अपेक्षा से या गुणाधिक पुरुषों की अपेक्षासे यदि कहो कि यह अनभिवंद्यता सामान्य पुरुषों की अपेक्षा से उनमें है सो ऐसा कहना उचित नहीं है, क्यों कि सामान्य पुरुष उन्हें वन्दन करते हैं । तीर्थंकर की माता को तो शक्रादिक भी नमस्कार करते हैं, फिर दूसरे व्यक्ति की तो बात ही क्या कहना । જે રીતે પુરુષને ઉપકારક થાય છે, એજ રીતે સ્રીઓને પણ ઉપકારક થાય છે, કારણ કે બન્નેના ત્યાં અધિકાર છે. હવે રહ્યુ. પ્રાયશ્ચિતનું વિધાન તે તે ચેાગ્યતાની અપેક્ષા રાખે છે. એ અપેક્ષાને લઈને જ તેનું વિધાન થયુ છે. તેથી ગુરૂતર પ્રાયશ્ચિતની અધિકારિણી ન હેાવાથી સ્ત્રીઓમાં વિશિષ્ટ સામર્થ્યના અભાવ છે, એમ કહેવું તે યુકિતયુકત નથી, જે એમ કહેા કે પુરૂષો વડે તેએ અનભિવંદ્ય છે તેથી તેઓ તેમનાં કરતાં હીન છે, તે એવુ કથન પણ ઉચિત લાગતું નથી, કારયુ કે આપ કયા રૂપે તેને અનભિવધતા કહે છે ? શું સામાન્ય પુરૂષોની અપેક્ષાએ કે ગુણાંષિક પુરુષોની અપેક્ષાએ ? જે એમ કહેતા હૈા કે તે સામાન્ય પુરુષાની અપેક્ષાએ તે અનભિવ ંદ્યતા તેમનામાં છે તા એમ કહેવુ' તે ચાગ્યુ નથી, કારણ કે સામાન્ય પુરુષ તેમને વંદન કરે છે. તીર્થંકરની માતાને તે શક્રાદિક પણુ નમસ્કાર કરે છે, તે ખીજી વ્યક્તિઓની
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy