SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ arrafareer-शानदा ७७ 3 प्रदर्श्यते इति भावः । गुणप्रतिपन्नस्य गुणाः-मूलोत्तररूपास्तान् प्रतिपन्नो गुणप्रतिपन्नः । अथवा - गुणैः प्रतिपन्नः, 'अयमनगारोऽस्माकमवस्थानपात्र 'मिति कृत्वा गुणैराश्रित इत्यर्थः । अनेन पात्रतायां सत्यां स्वयमेव गुणा आयान्तीति सूचितम् । उक्तञ्च — "नोदन्वानर्थितामेति, न चाम्भोभिर्न पूर्यते । आत्मा तु पात्रतां नेयः, पात्रमायान्ति संपदः " ॥ १ ॥ है । इन मूलगुण और उत्तरगुणों को जो धारण करते हैं वे गुणप्रतिपन्न हैं । अथवा जो गुणों के द्वारा आश्रित किये गये हों वे गुणप्रतिपन्न हैं । "यह साधु हमारे ठहरने का स्थान हैं" ऐसा विचार कर सानो गुण स्वयं उसमें आकर निवास करने लग जाते हैं, क्यों कि जब पात्रता आजाती है तो गुणों का ऐसा स्वभाव होता है कि वे बिना बुलाये ही स्वयमेव आकर उस पात्र आत्मा को अपना निवासस्थान बना लिया करते हैं, कहा भी है" नोदन्वानर्थितामेति न चाम्भोभिर्न पूर्यते । आत्मा तु पात्रतां नेयः, पात्रमायान्ति संपदः " ॥१॥ समुद्र जल से यह याचना नहीं करता है कि तुम हमें आकर भरदो किन्तु समुद्र में पात्रता देखकर जल स्वयं उसमें आकर भर जाता है । अतः प्राणी का कर्तव्य है कि वह सर्व प्रथम अपने आपको पात्र बनावे । पात्रता आने पर गुण रूप संपत्तियां स्वयं ही उसे अपना निवास स्थान बना लेती हैं ॥ १ ॥ જે ધારણ કરે છે તે ગુણપ્રતિપન્ન છે. અથવા જે ગુણોવŠ આશ્રિત કરાયા હાય તે ગુણપ્રતિપન્ન છે. ‘ આ સાધુ અમારે રહેવાનુ સ્થાન છે.’એવે વિચાર કરીને જાણે કે ગુણ જાતે જ આવીને તેનામાં નિવાસ કરવા માંડે છે, કારણ કે જ્યારે યોગ્યતા આવી જાય છે ત્યારે ગુણના એવા સ્વભાવ છે કે તે વગર ખાલાવ્યે જાતે જ આવીને તે લાયક (પાત્ર) આત્માને પેાતાનું નિવાસ સ્થાન બનાવી દે છે. કહ્યુ' પણ છે— ८८ नोदन्वानर्थितामेति न चाम्भोभिर्न पूर्यते । आत्मा तु पात्रतां नेयः, पात्रमायान्ति स पदः ॥ १॥ "" સમુદ્ર જળને એ યાચના કરતા નથી કે તુ આવીને મને ભરી દે, પણ સમદ્રમાં પાત્રતા જોઈને જળ જાતે જ આવીને તેમાં ભરાઈ જાય છે. તેથી પ્રાણીની ફરજ છે કે તેણે સૌથી પહેલાં પોતાની જાતને લાયક મનાવવી જોઇએ. પાત્રતા આવતાંજ ગુણુરૂપ સંપત્તિ પાતેજ તેને પેાતાનુ નિવાસસ્થાન મનાવી લે છે,
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy