SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ नन्दीसूमे च रसो जल-लव-विन्दु-चुल्लक-प्रसृत्य-अलि-करक-( लोटा )-कुम्भ-द्रोण्या(कुडा) दिषु प्रक्षेपाद् मन्द-मन्दतराद्यनेकभेदत्वं प्रतिपद्यते । एवं द्विस्थानकादिष्वपि रसेष्वनेकभेदत्वं वाच्यम् । तथा कर्मणामपि रसेष्वेकस्थानकवादिकं स्वधिया भावनीयम्। प्रत्येकमनन्तभेदभिन्नाश्च कर्मणां चैकस्थानकरसात् द्विस्थानकादयो रसा यथोत्तरमनन्तगुणा वाच्याः । तत्र सर्वघातिनीनां देशघातिनीनां वा प्रकृतीनां यानि चतुःस्थानकरसानि, त्रिस्थानकरसानि, द्विस्थानकरसानि वा स्पर्धकानि, तानि सर्वघातिनीनां सर्वघातीन्येव । देशघातिनीनां तु मिश्राणि-कानिचित् सर्वघातीनि नवाला रस भी जब हम जल के अंशमें, बिन्दुओंमें, चुल्लूमें, पसलिमें, अंजलिमें, लोटा, कुंभ, कुंड आदिमें डालते हैं तो वह भी मन्द मन्दतर आदि अनेक भेदवाला बन जाता है। इसी तरह द्विस्थानक आदि रस भी मन्द मन्दतर आदि अनेक भेदवाला बन जाता है। जिस प्रकार दुरधादिक के रसमें यह एकस्थानिक विस्थानिक आदि रस की व्यवस्था समझाई गई है उसी प्रकार कर्मों के रसोंमें भी एकस्थानिक आदि की और उनमें भी तीच तीव्रतर आदि अनेक भेदों की कल्पना अपनी बुद्धि से कर लेना चाहिये । इस तरह एकस्थानिक रस से द्विस्थानिक रस, द्विस्थानिक रस से त्रिस्थानिक रस, एवं त्रिस्थानिकरस से चतुःस्थानिक रस अनंताऽनंत भेदद्वाले बन जाते हैं। इनमें जो सर्वघाती अथवा देशघाती प्रकृतियों के चतुःस्थानिक, त्रिस्थानिक एवं विस्थानिक रसवाले स्पर्धक हैं वे सर्वघाती प्रकृतियों के तो सर्वघाती ही हैं। देशघाती प्रकृतियों के मिश्र होते हैं । इनमें कितनेक सर्वघाती होते हैं और कितએક સ્થાનવાળે રસ પણ જ્યારે આપણે જળના અંશમાં, બિન્દુઓમાં, પસલીમાં, અંજલિમાં, લેટા, કુંભ, કુંડ આદિમાં નાખીએ છીએ તે તે પણ મન્દ, મન્દતર વગેરે અનેક ભેદવાળે થઈ જાય છે. જે રીતે દૂધ વગેરેના રસમાં આ એકસ્થાનિક, દ્રિસ્થાનિક વગેરે રસની વ્યવસ્થા સમજા વવામાં આવી છે એ જ પ્રમાણે કર્મોના રસમાં પણ એકસ્થાનિક આદિની અને તેમાં પણ તીવ્ર, તીવ્રતર આદિ અનેક ભેદની કલ્પના પિતાની બુદ્ધિથી કરી લેવી જોઈએ. આ રીતે એકસ્થાનિક રસમાંથી ક્રિસ્થાનિક રસ, દ્વિસ્થાનિક રસમાંથી ત્રિસ્થાનિક રસ અને ત્રિસ્થાનિક રસમાંથી ચતુઃસ્થાનિક રસ, અનંતાનંત ભેટવાળા બની જાય છે. તેમનામાં જે સર્વઘાતી અથવા દેશઘાતી પ્રકૃતિના ચતુઃસ્થાનિક, ત્રિસ્થાનિક અને ક્રિસ્થાનિક રસવાળા સ્પર્ધક છે તેઓ સર્વ ઘાતી પ્રકૃતિના તે સર્વઘાતી છે. દેશઘાતી પ્રકૃતિના મિશ્ર હોય છે.
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy