SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ शानचन्द्रिकाटीका-शानभेदाः। उच्यते यतोऽनन्तानुबन्ध्यादिप्रकृतयः सर्वघातिन्यः सन्ति, सर्वघातिनीनां च रसस्पर्धकानि सर्वाण्यपि सर्वघातीन्येव, न तु देशघातीनि भवन्ति । सर्वघातीनि च रसस्पर्धकानि स्वघात्यं गुणं सर्वथा घ्नन्ति, न तु देशतः, अतस्तेषां विपाकोदये क्षयोपशमसम्भवो नास्ति, किन्तु प्रदेशोदये क्षयोपशमो भवितुमर्हति । । ननु प्रदेशोदयेऽपि कथं क्षायोपशमिकभावस्य सम्भवः, सर्वघातिरसस्पर्धकप्रदेशानां सर्व-स्वघात्यगुणघातकत्वादिति चेत् ? तदयुक्तम्-वस्तुतत्त्वापरिज्ञानात् । इसका कारण यह है कि अनंतानुबंधी आदि प्रकृतियां सर्वघाती ही हैं। सर्वघाती प्रकृतियों के समस्त रसस्पर्धक सर्वघाती ही होते हैं, देशघाती नहीं होते हैं, अतः सर्वघाती जो रसस्पर्धक होते हैं वे अपने द्वारा घात करने योग्य गुण का सर्वथा रूपमें ही घात करते हैं, देशरूपमें नहीं, इस लिये सर्वघाती रसस्पर्धकों के विपाकोदय में क्षयोपशम की संभावना ही नहीं होती है, किन्तु यह संभावना प्रदेशोदयमें ही होती है, इसलिये मोहनीय कर्म के प्रदेशोदयमें क्षयोपशम हो सकता है। शंका-प्रदेशोदयमें भी क्षायोपशमिक भाव कैसे हो सकता है ? कारण कि जो सर्वघातिरसस्पर्धकों के प्रदेश हैं वे अपने द्वारा घात करने योग्य ज्ञानादिक गुणों का सर्वरूप से ही घात करनेवाले होते हैं फिर . इनके प्रदेशोदयमें क्षायोपशमिक भावकी सत्ता अविरुद्ध कैसे मानी जावेगी। સ્થાન નથી. હા, વિધ વિપાકેદયમાં જ છે. તેનું કારણ એ છે કે અનંતાનુબંધી આદિ પ્રકૃતિ સર્વઘાતી જ છે. સર્વઘાતી પ્રકૃતિના સમસ્ત રસસ્પર્ધકે સર્વઘાતી જ હોય છે, દેશઘાતી હોતાં નથી, તેથી જે સર્વઘાતિરસસ્પર્ધકો હોય છે તેઓ પોતાના દ્વારા ઘાત કરવા લાયક ગુણને સદંતરજ ઘાત કરે છે, દેશરૂપમાં નહીં, તેથી સર્વઘાતિરસાઈકેના વિપાકેદયમાં પશમની શક્યતા જ હોતી નથી, પણ તે શક્યતા પ્રદેશદયમાં જ હોય છે, તેથી મેહનીય કર્મના પ્રદેશદયમાં ક્ષપશમ થઈ શકે છે. શંકા–પ્રદેશદયમાં પણ ક્ષાયોપથમિક ભાવ કેવી રીતે હોઈ શકે છે? કારણ કે જે સર્વવાતિરસસ્પર્ધકોના પ્રદેશ છે તે પિતાના દ્વારા ઘાત કરવા લાયક જ્ઞાનાદિક ગુણોનું સર્વરૂપે જ ઘાત કરનારા હોય છે, તે પછી તેમના પ્રદેશદયમાં ક્ષાપશમિક ભાવની સત્તા અવિરૂદ્ધ કેવી રીતે માની શકાશે ? .
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy