SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ मन्दीसूत्रे ननु तर्हि मोहनीयस्य कर्मणः क्षयोपशमः कथं भवतीति जिज्ञासायामाह'पदेसउदयम्मि मोहस्स ' इति । मोहस्य मोहनीयस्य प्रदेशोदये बायोपशमिकभावस्य नास्ति विरोधः, किन्तु विपाकोदय एव । किमत्र कारणमिति चेत् ? सामग्री की अपेक्षा से अनेकविधता आ जाती है । क्षायोपशमिक भाव । में जो कर्मों के उदय के साथ अविरोधता बतलाई गई है वह ज्ञानावरण दर्शनावरण एवं अन्तराय, इन तीन कर्मो के उदय के साथ ही जाननी चाहिये, अन्य सर्व प्रकृतियों के उदय के साथ नहीं । तात्पर्य इसका यह है कि क्षायोपशमिक भाव इन तीन कर्मो के उद्यमें ही होता है अन्य कर्मों के उदयमें नहीं। इन तीन कर्मों के उद्य का तात्पर्य होता है देशघातिरसस्पर्धकों का उदय । शंका-मोहनीय कर्म का क्षयोपशम कैसे होता है ?। शंकाकार का पूछने का तात्पर्य यह है कि जब क्षयोपशम इन तीन कों का ही होता है तो फिर मोहनीय कर्म का क्षयोपशम कैसे होता है। · उत्तर–मोहनाय कर्म का क्षयोपशम प्रदेशोदय की अपेक्षा से होता है, विपाकोदय की अपेक्षा से नहीं, इसलिये क्षायोपशमिक भाव मोहनीय कर्म के प्रदेशोदयमें विरुद्ध नहीं पड़ता है। अर्थात् मोहनीय कर्म का प्रदेशोदय भी हो और उसके साथ क्षायोपशमिक भाव भी हो, इसमें विरोध के लिये कोई गुंजाइश नहीं है। हा, विरोध विपाकोदयमें ही है। અપેક્ષાએ અનેકવિધતા આવી જાય છે. ક્ષાપથમિક ભાવમાં કર્મોના ઉદયની સાથે જે અવિધતા બતાવવામાં આવી છે તે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અને અન્તરાય, એ ત્રણ કર્મોના ઉદયની સાથે જ જાણવી જોઈએ, બીજી સર્વે પ્રકૃતિએના ઉદયની સાથે નહીં. તેનું તાત્પર્ય એ છે કે ક્ષાપશમિક ભાવ એ ત્રણ કર્મોના ઉદયમાં જ થાય છે, બીજાં કર્મોના ઉદયમાં નહીં. એ ત્રણ કર્મોના ઉદયનું તાત્પર્ય દેશઘાતિરસસ્પર્ધકને ઉદય, એવું થાય છે. શંકા–મેહનીય કર્મને ક્ષયોપશમ કેવી રીતે થાય છે? શંકા કરનારની શંકાનું તાત્પર્ય એ છે કે જે એ ત્રણ કર્મો જ ક્ષપશમ થતું હોય તે પછી મેહનીય કર્મને ક્ષપશમ કેવી રીતે થાય છે? - ઉત્તર–મેહનીય કમીને ક્ષયોપશમ પ્રદેશદયની અપેક્ષાએ થાય છે, વિપાકેદયની અપેક્ષાએ નહીં. તેથી ક્ષાપશમિક ભાવ મેહનીય કર્મના પ્રદેશદયમાં વિરૂદ્ધ પડતા નથી. એટલે કે મેહનીય કર્મને પ્રદેશોદય પણ હોય અને તેની સાથે ક્ષાયોપથમિક ભાવ પણ હોય, તેમાં વિરોધને માટે કઈ
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy