SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ मानवन्द्रिकाटीका-शानभेदा। ___ कदाचिद् विशिष्टगुणप्रतिपत्तिमन्तरेण कदाचिद् विशिष्टगुणप्रतिपत्तितश्च सर्वघातीनि रसस्पर्धकानि देशघातीनि भवन्ति । तत्र विशिष्टगुणप्रतिपत्तिमन्तरेण कथम् ? इति चेत् , उच्यते-यथाऽऽकाशे जलदपटलाच्छादितस्य सूर्यमण्डलस्य कथंचिद् विस्रसापरिणामेन जलदपटलैकदेश पुद्गलानां निःस्नेहीभूय व्यपगमे सति सजातेन तेन छिद्रेण निर्गतास्तिमिरनिकरोपसंहारहेतवो रश्मयः स्वावपातदेशावस्थितं वस्तु विद्योतयन्ति, तथा मिथ्यात्वाविरतिप्रमादादिहेतूपचयोपजनितावधिज्ञानावरणकर्ममलपटलाच्छादितस्यानादिसंसारे शंका-सर्वघातिरसस्पर्धक देशघातिरसस्पर्धकरूप कैसे होते हैं ? उत्तर-कदाचित् विशिष्ट गुण की प्रतिपत्ति से, तथा कदाचित् इसके विना भी वे उसरूप हो जाते हैं। विशिष्टगुण की प्रतिपत्ति के विना सर्वघातिस्पर्धक देशघातिस्पर्धकरूप हो जाते हैं, इसका स्पष्टीकरण इस प्रकार है-जैसे आकाशमें जब सूर्यमंडल मेघपटल से घिर जाता है-ढक जाता है तब उसका प्रकाश रुक जाता है, और जब वही मेघपटल वित्रसापरिणामस्वभाव से एकदेशरूपमें-थोडे २ रूपमें उसके ऊपर से जैसे २ हटने लगता है वैसे २ उनके भीतर से सूर्य की तिमिर निकर (अन्धकारसमूह) का संहार करनेवाली किरणे छिटकने लगती हैं, और अपने द्वारा प्रकाशित स्थानमें स्थित पदार्थो को वे प्रकाशित करती हैं, इसी तरह मिथ्यात्व, अविरति एवं प्रमाद आदि हेतु के उपचय से जनित जो अवधिज्ञानावरणीयरूप कर्ममल उससे आच्छादित तथा શંકા–સર્વઘાતિરસસ્પર્ધક દેશઘાતિરસસ્પર્ધકરૂપ કેવી રીતે થાય છે? ઉત્તર–ક્યારેક વિશિષ્ટ ગુણની પ્રતિપત્તિથી તથા ક્યારેક તેના વિના પણ તેઓ એ રૂપ થઈ જાય છે. વિશિણગુણની પ્રતિપત્તિ વિના સર્વઘાતિસ્પર્ધક દેશઘાતિસ્પર્ધકરૂપ થઈ જાય છે તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે-જેમ આકાશમાં જ્યારે સૂર્યમંડળ મેઘપટલથી આચ્છાદિત થઈ જાય છે (ઢંકાઈ જાય છે) ત્યારે તેને પ્રકાશ રોકાય છે, અને જ્યારે એજ મેઘપટલ વિસસાપરિણામ સ્વભાવ-થી એકદેશરૂપમાં થોડાં થોડા પ્રમાણમાં તેના ઉપરથી જેમ જેમ દૂર થવા લાગે છે તેમ તેમ તેમની અંદરથી સૂર્યની તિમિરનિકર (અંધકારસમૂહ)ને સ હાર કરનારી કિરણ નિકળવા લાગે છે, અને પિતાના દ્વારા પ્રકાશિત સ્થાનમાં રહેલાં પદાર્થોને તેઓ પ્રકાશિત કરે છે, એ જ રીતે મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદ આદિ હેતુના ઉપચયથી પેદા થયેલ જે અવધિજ્ઞાનાવરણીયરૂપ કર્મમળ તેનાથી
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy