SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ नन्दीसत्रे क्षायोपशमिकमेव । तत्रावधिज्ञानावरणकर्मप्रकृतीनां तथाविधविशुद्धाध्यवसायतः प्रचुरीभूतरसस्याल्पीकरणेन सर्वघातिषु रसस्पर्धकेषु देशघातिरूपतया परिणमितेषु, देशघातिरसस्पर्धकेष्वपि यानि अतिस्निग्धानि रसस्पर्धकानि सन्ति तेषु अल्परसीकृतेषु उदयावलिकाप्राप्तस्यांशस्य क्षयेऽनुदीर्णस्य चोपशमे-विपाकोदयविष्कम्भरूपे जीवस्यावध्यादयो गुणाः प्रादुर्भवन्ति । होता है उससे इसमें भिन्नता है । यद्यपि भवप्रत्यय अवधिज्ञानमें और क्षायोपशमिक अवधिज्ञान में अवधिज्ञानावरणीय कर्म के क्षयोपशम की समानता है, फिर भी भवप्रत्यय अवधि तो समस्त देव और नारकियों के अवश्यंभावी है, तब कि मनुष्य और तिर्यञ्चों का अवधिज्ञान ऐसा नहीं है, अर्थात् होता भी है और नहीं भी होता है। अवधिज्ञान चाहे क्षायोपशमिक हो चाहे भवप्रत्ययिक हो वह परमार्थतः क्षायोपशमिक ही है। उसमें कारण यह है कि अवधिज्ञान के आवारक जितने भी अवधिज्ञानावरणीय कर्म के रसस्पर्धक हैं उनमें प्रचुरीभूत जो रस है वह तथाविध शुभ अध्यवसाय के वशसे अल्प कर दिया जाता है, एवं सर्वघातिरस स्पर्धकों को देशघातिरसस्पर्धकरूप परिणमा दिया जाता है, तथा उदित देशघातिरसस्पर्धकों में भी जो अतिस्निग्ध रसस्पर्धक हैं वे अल्प रसवाले कर दिये जाते हैं, ऐसी स्थितिमें उदयावलिमें प्राप्त जो अंश होता है उस के क्षय होने पर, तथा अलुदीर्ण अंश के उपशम होने पर जीव के अवधि आदि गुण प्रादुर्भूत हुआ करते हैं। અવસ્થંભાવી હોય છે તેથી તેમાં ભિન્નતા છે. જો કે ભવપ્રત્યય અવધિજ્ઞાનમાં અને ક્ષાપશમિક અવધિજ્ઞાનમાં અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમની સમાનતા છે તો પણ ભવપ્રત્યય અવધિ તે સમસ્ત દેવ અને નારકીઓને અવશ્ય ભાવી છે ત્યારે મનુષ્ય અને તિર્યચેનું અવધિજ્ઞાન એવું નથી, એટલે કે હાય છે પણ ખરું અને નથી પણ હતું. અવધિજ્ઞાન ભલે સાપશમિક હોય કે ભલે ભવપ્રત્યયિક હોય પણ તે પરમાર્થત ક્ષાચો પથમિક જ છે. તેનું કારણ એ છે કે અવધિજ્ઞાનના આવારક જેટલાં પણ અવધિજ્ઞાનાવરણીય કર્મના રસસ્પર્ધક છે તેઓમાં પ્રચુરીભૂત જે રસ છે તે, તે પ્રકારના શુભ અધ્યવસાયના વશથી અલ્પ કરી દેવાય છે, અને સર્વઘાતિરસસ્પર્ધકને દેશઘાતિરસસ્પર્ધકરૂપ પરિણમાં વાય છે, તથા ઉદિત દેશઘાતિરસસ્પર્ધકોમાં પણ જે અતિસ્નિગ્ધ રસ સ્પર્ધકે છે તેઓને અલ્પ રસવાળાં કરી દેવાય છે, એવી સ્થિતિમાં ઉદયાવલિમાં પ્રાપ્ત જે અંશ હોય છે તેને ક્ષય થતાં તથા અનુદીર્ણ અંશને ઉપશમ થતાં અવધિ આદિ ગુણ પ્રાદુર્ભત થયા કરે છે.
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy