SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ ५०६ प्रश्नध्याकरण फदे में फँमा हुआ प्राणी अपनी अनन प्णाओं की पूर्ति करने में ही लगा रहना है । उसकी कोई मी कृष्णा शान नही होती है । यदि कदाचित् कोई तृष्णो शांत भी रो जाये तो इमरी तणा उसके समक्ष मुंह फाड़कर आ जाती है, और उसकी पूर्ति करने में यह लग जाते है। इस तरह करते २ यात प्राणी उनकी पूर्ति करने में आसक्ति से वध होता जाता है और अपना कि गो यठता है। विवेक का सो बैठना परिग्रह। यरा पर मत्रकार ने हम परिग्रारूप पंचम आस्रव द्वार का वर्णन वृक्ष के रूप से किया है। परिग्ररी जीव छोटी, घड़ी, जड, चेतन, पाच पा आन्तरिक चाहे जो वस्तु हो, और कदाचित् न भी हो तो भी उसमें ध जाता है। नाना प्रकार के मणि आदि पदार्थो को भरतपड की पूर्ण विभूति को भोग करके भी परिग्रही जीव की तृप्णा अनवरत अशातही रहती है। हम वृक्ष की जड़, स्कंध, विशाल शाखाएँ, अग्रचिटप, छाल पत्र, पल्लव, पुष्प, फल, आदि क्या २ है यह सब विपय ही इस मूत्र में विवेचित किया गया है। इस तरह के कथन से सूत्रकार ने परिग्रह का यादृश नाममा जो प्रथम अन्तार है उसका वर्णन किया है, क्योकि इसहार में स्वरूप का कथन होता है, वह यहा पर अच्छी तरह से दिग्वला दिया गया है ।सू० १॥ પિતાની અનત તૃષ્ણાઓ પૂરી કરવામા જ મડચા રહે છે તેની કોઈ પણ તૃષ્ણ શાત પડતી નથી જે કઈ તૃષ્ણા શાત પડી તે તેની જગ્યાએ બીજી તૃષ્ણા મેહુ ફાડીને તૈયાર થઈ જાય છે, અને તે સતેજવાને તે જીવ પ્રવૃત્ત થાય છે આમ કરતા કરતા તેની પૂર્તિ કરવામા આસક્તિથી બધાઈ જાય છે અને પિતાની વિવેક બુદ્ધિ ગુમાવી દે છે વિવેકને ઈ નાખવો તે પરિગ્રહ છે. અહી સૂત્રકારે પરિગ્રહ નામના પાચમા આસવ દ્વારનું વર્ણન પરિગ્રહને વૃક્ષનું રૂપક દઈને કર્યું છે. પરિગ્રહી જીવ, નાની, મેટી, જડ, ચેતન, બાહ્ય કે આતરિક ગમે તે પ્રકારની ચીજમાં આસક્ત બની જાય છેવિવિધ પ્રકારના મણિ આદિ પદાર્થોને તથા ભરતખડની સંપૂર્ણ સમૃદ્ધિને ઉપભોગ કરીને પણ પરિગ્રહી જીવની તૃષ્ણ સતત અશાત જ રહે છે આ પરિગ્રહરૂપ વૃક્ષના भूण, थ, विशामाया, मविट५, छास, पान, पासप, ५, ३० વગેરે શુ શુ છે, તે બધાનું વિવેચન આ સૂત્રમાં કરવામાં આવ્યું છેઆ પ્રમાણેના કથન વડે સૂત્રકારે પરિગ્રહના યાદશ (કેવા પ્રકારનુ) નામના પહેલા અતર્કારનું વર્ણન કર્યું છે, કારણ કે આ દ્વારમા સ્વરૂપનું કથન થાય છે તે સ્વરૂપનું વર્ણન અહી સુદર રીતે કરવામા આવ્યુ છે. સૂ-૧
SR No.009349
Book TitlePrashna Vyakaran Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_prashnavyakaran
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy