SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ २४० प्रश्नध्याकरणसूत्र करते हैं और फिर बैठे २ खाते है, एक अपनलोग हैं जो रात दिन परिश्रम करके भी उदरपूर्ति के लायक माधन मामग्री नरी जुटा पाते हैं, अतः अच्छा हो इन सरको जय ये नौकाओं द्वारा चारर जाने लगे तथ इनको नष्ट कर दिया जाये । पक्षि समह भी सेती आदिका बहुत नुकसान करते है अतः इन्हें भी मार डालो। अमुक जगह पर पड़ा भारी उपद्रव इस समय हो रहा है, सेना वहां जारे और उपद्रवका रियों को नष्ट कर वहांसे विजयश्री प्राप्तकर लौट आवे तो बहुत अच्छी यात है । इस तरह फिर झगड़ा करनेवाले लोग अपना माया भविष्य में ऊँचा नहीं उठा सकेंगे। यदि तुम्हारे पास व्यापार आदिसे इस समय कोई आय (आमदानी)का माधन नहीं है तो गाड़ी चारन आदिको भाड़ेपर क्यों नही चलाते होचलामो, इमसे ही तुम्हें लाभ होगा देखो उपनयन(जनोइ), चोलक, विवाह यज्ञ आदि जितने भी ये शुभ कृत्य हैं वे ऐसे ही थोड़े किये जाते है, इन्हें तो अमुक शुभ दिवसमें, अमुक तिपि, यवादि ग्यारह करणों से अमुक शुभ करण में एब अमुक शुभमुहर्त आदिमें किया जाता है, इसलिये भाई । तुम्हे ऐसा मौका आवे तब तुम इन कृत्यों को शुभ दिवस आदिमे करना । देवो घरमे यह नवीन वह ખૂબ નાણા કમાય છે અને પછી બેઠા બેઠા ખાય છેઆપણે જ એવા છીએ કે જે રાત નિપરિશ્રમ કરવા જતા પણ ભરણપોષણને લાયક વસ્તુ પ્રાપ્ત કરી શકતા નથી, તે તે બધા જ્યારે નૌકાઓમાં સફર કરતા હોય ત્યારે તેમને નાશ કરવામાં આવે તે ઘણુ સારૂ થાય પક્ષિગણ પણ ખેતીના પાકને ઘણું જ નુકશાન કરે છે, તે તેમને પણ મારી નાખે અત્યારે અમુક જગ્યાએ ભારે તેફાન ચાલે છે, ત્યાં લશ્કર જાય અને તેફાનીઓની કતલ કરીને ત્યાથી વિજય પ્રપ્ત કરીને પાછું આવે તે બહુ જ ઈચ્છનીય છે. આમ કરવાથી તેફાની માણને ભવિષ્યમાં કદી પણ રાજ્ય સામે માથુ ઊંચકશે નહીં જે તમારી પાસે વ્યાપાર આદિ આવકનુ કઈ પણ સાધન ન હોય તે ગાડી, વાહન આદિને ભાડે કેમ ચલાવતા નથી? તે સાધને ભાડે ચલાવશે તે તમને લાભ થશે ઉપનયન, ચલક-મેવાળા ઉતરાવવાની ક્રિયા, વિવાહ, યજ્ઞ આદિ જે શુભ કૃત્ય છે તે એમને એમ થેડા થાય છે! એ શુભકૃત્યે તો અમુક શુભ દિવોએ અમક શુભ તિથિએ, બવાદિ અગ્યાર કરણાભાર્થી અમુક શુભ કરણમાં અને અમુક શુભ મુહૂર્ત આદિમા કવ્વા જોઈએ તે ભાઈ! તમારે ત્યા પણ એ અવસર આવે ત્યારે તમે પણ તે કૃત્ય શુભ દિવસ આદિમા કરો, જ!
SR No.009349
Book TitlePrashna Vyakaran Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_prashnavyakaran
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy