SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ मुनितोपिणी टीका प्रस्तावना २५ यथा न खलु कोऽपि "श्रावकोऽयम्" इति ज्ञात्वा अभक्ष्यमकल्प्य वा किश्चिदपि वस्तु समर्पयति, श्रावककुलोत्पन्नत्वेनैव तस्याऽकल्प्यवस्तुजातत्यागित्वमसिद्धेः, तथैवाऽनापि ज्ञातव्यम् । उत्तर-अव्रती हो या व्रती, प्रतिक्रमण सबको पूरा करना चाहिए इसमे कोई दोष नही आसकता, क्योंकि अव्रती प्रतिक्रमण करेगा तो प्रतिक्रमण का महत्व समझनेसे व्रत नही ग्रहण करनेका उसे पश्चात्ताप होगा तथा "व्रत ग्रहण करने की क्या जरूरत है ' इनमें क्या धरा है " इत्यादि मिथ्या श्रद्धा का पश्चात्ताप होगा, इससे अन्तःकरणमे निर्मलता आदि अनेक आत्मगुण प्रकट होंगे। इमलिए, तथा व्रतधारी को ग्रहण किये हुए व्रतो में लगनेवाले अतिचारोंका, तथा यदि उसने पूरे व्रत न लिये हो तो नहीं लिये हुए व्रतोंको ग्रहण करने में किये हुए प्रमाद और व्रत विषयक विपरीत श्रद्धा के विषयमें पश्चात्ताप होगा इसलिए व्रती या अव्रती सयको प्रतिक्रमण करना ही चाहिए, क्योंकि अवती भी श्रावक है और श्रावक होनेसे ही उन्हें प्रतिक्रमण करने का अधिकार हो ही जाता है । उत्तर-मनती (व्रत धारण नहि २ना२) डाय मया प्रती (प्रत ધારણ કરનાર) હેય એ મોએ પૂરેપૂરૂ પ્રતિક્રમણ કરવું જોઇએ, અને એ પ્રમાણે કરવામાં કોડ પ્રકારને દેવ આવી શકતે નથી કારણ કે અવ્રતી પ્રતિક્રમણ કરશે તે પ્રતિક્રમણનું મહત્વ સમજવાથી વ્રત ગ્રહણ નથી કરી શક્યું તેને પશ્ચાત્તાપ થશે તથા “વ્રત ગ્રહણ કરવાની શું જરૂર છે? તેમાં શું લાભ છે ?” વગેરે બેટી શ્રદ્ધાને પશ્ચાત્તાપ થશે અને તે પશ્ચાત્તાપ કરવાથી અત કરણમાં નિર્મલતા આદિ અનેક આત્મગુણે પ્રગટ થશે, એ માટે તથા વ્રતધારીએ જે વ્રતે ધારણ કરેલા હશે તે વ્રતમાં જે જે અતિચારે લાગી શકે છે તે અતિચારોને તથા કદાચ પૂ વ્રતે ગ્રહણ નહિ કર્યા હેય તે આજ સુધી વ્રત-ગ્રહણ નહિ કરવામાં કહેલે જે પ્રમાદ તેમજ વ્રત વિશેની વિપરીત શ્રદ્ધા તે વિષે પશ્ચાત્તાપ થશે, એટલા માટે વતી અથવા તે અગ્રતીએ પ્રતિક્રમણ કરવું જોઈએ અઢતી પણ શ્રાવક છે અને શ્રાવક હેવાથી જ તેને પ્રતિક્રમણ કરવાનો અધિકાર મળી જ જાય છે
SR No.009344
Book TitleAavashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages575
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aavashyak
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy