SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ २३ __ मुनितोपिणी टीका मस्तावना नाशयति, रोगाभावेऽपि सेवित सदाऽऽगन्तुकाऽऽतङ्कान निवारयति शरीरकान्ति सवर्द्धयति, रसायनस्यास्याऽपराप्यद्भुतचमत्कारजननी शक्तिर्विद्यते यदस्य सेवने पुना रोगशङ्काऽपि न सभवतीति"। राजा च तत्सर्वं निगम्य तृतीयवैद्योपदिष्टमेवौषध तनयाय पादापयत् । एव साधुभिरप्यात्मनीनमेतादृश क्रियौपध सेवनीय येन तद्गतकर्मरोगसक्षयपूर्वकमागन्तुकर्मरोगावरोधपुरस्सरमात्मशुद्धिः सनायते । अनेन दैवसिकादिकमपि प्रतिक्रमण साधूनामप्यवश्यमासेव्यम् , पापसद्भावे तत्क्षयस्य तदभावे चाऽऽत्मिकविशुद्धेरवश्यम्भावात् । और अद्भुत है। ऐसी दवा और कहीं नहीं मिल सकती। यह शारीरिक रोगोंको जडसे नष्ट कर देती है और रोग न होने पर आगे आने वाले रोगोंको रोकती है, तथा शरीर की कान्ति बढाती है। इसमे एक और चमत्कार यह है कि इसका सेवन कर लिया तो भविष्यमें आने वाले रोगों की आशका ही नहीं रहती।" राजाने यह सब सुनकर तीसरे वैद्य की रसायन ही अपने लडके को दिलवाई। साधुओंको भी ऐसी क्रिया रूपी औपध का सेवन करना चाहिये कि जिससे लगे हुए कर्मोंका नाश और आगामी काँका निरोध हो कर आत्मशुद्धि हो । अतएव साधुओंको दैवसिक आदि प्रतिक्रमण अवश्य करना चाहिए, क्योंकि इससे पाप लगने पर उसका नाश होता है और पाप न भी लगा हो तो आत्मशुद्धि अवश्य होती है। રસાયણ બીજે કઈ સ્થળે મળી શકતું નથી આ રસાયણ શારીરિક રેગેને જડ-મૂળથી નષ્ટ કરી શકે છે અને રોગ ન હોય અને તે રસાયણને ઉપગ કરવામાં આવે તે બીજા રોગોને થતા અટકાવે છે તથા શરીરની કાંતિ વધારે છે, અને તેમાં એક બીજે ચમત્કાર એ છે કે –તેનું સેવન કરવામાં આવે તે ભવિષ્યમાં રેગ થવાની શકાજ રહેતી નથી રાજાએ આ સર્વ વાત સાભળી ત્રીજા વૈદ્યની દવા (સાયણ) જ પિતાના પુત્રને અપાવી સાધુઓએ પણ એવી ક્રિયારૂપી ઔષધીનું સેવન કરવું જોઈએ કે જેનાથી લાગેલા કર્મને નાશ થાય અને આગામી કમેને નિરોધ (અટકાવ) થઈને આત્મશુદ્ધિ થાય એટલા કારણથી સાધુઓએ દેવસિક આદિ પ્રતિક્રમણ અવશ્ય કરવું જોઈએ, કારણકે પાપ લાગે તે પણ તેને નાશ થઈ જાય છે અને પાપ નહિ લાગ્યા હોય તો આત્મશુદ્ધિ અવશ્ય થાય છે
SR No.009344
Book TitleAavashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages575
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aavashyak
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy