SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ १४ आवश्यकमूत्रस्य तत्र दिवससजातपापस्य देवसिकेन, रात्रिसजातपापस्य रात्रिकेण, एव पक्ष चतुर्मास सवत्सरसनातपापस्य क्रमात् पाक्षिकेण चातुर्मासिकेन सावत्सरिकेण प्रतिक्रमणेन शुदिविधातव्या भव्यभावनशीलैः । ननु प्रतिक्रमणस्य दैवसिक-रात्रिकोभयभेदेनैव सर्वपापप्रक्षयद्वारा शुद्धिसभवः, प्रतिदिवससजातपापस्य दिनान्ते देवसिकेन, रातिकृतस्य च राज्यन्ते रानिकेण भतिक्रमणेन शुद्धिसभवात् , किं पुनः पाक्षिक चातुर्मासिक सावत्सरिकप्रतिक्रमणैः प्रयोजनम् ' इति चेदनोच्यते लोके यथोभयकाल प्रतिदिवसमशनादिसम्बन्धी। दिन में लगे पापों की दैवसिक से, रात्रिमे लगे हुए पापों की रात्रिक से, इसी प्रकार पक्ष, चतुर्मास और सम्वत्सर (वर्ष) में लगे हुए पापो की शुद्धि क्रमशः पाक्षिक चातुर्मासिक और सावत्सरिकप्रतिक्रमण से भव्य जीवों को करनी चाहिए । यहाँ यह प्रश्न होता है कि प्रतिक्रमण के दैवसिक और रात्रिक भेद ही ठीक है । इन्हींके द्वारा समस्त पापों से छुटकारा पाया जासकता है। दिनमें जो पाप लगेंगे उनकी दिन के अन्तमें किये जाने वाले देवसिक प्रतिक्रमण से और रात्रि में लगे हुए पापों की रात्रिके अन्त मे किये जानेवाले रात्रिक प्रतिक्रमण से शुद्धि हो जाएगी। फिर पाक्षिक, चातुर्मासिक और सावत्सरिक प्रतिक्रमणों की क्या आवश्यकता है? इसका समाधान यह है-कि जैसे लोकव्यवहार में प्रतिदिन दो बार भोजन बनाया जाता है, फिर भी त्योहार और उत्सव के समय खीर, થએલા પાપનું દેવસિકથી, રાત્રિમાં થએલા પાપનું રાત્રિથી, આ પ્રમાણે પખ વાડિયા, ચાતુર્માસ અને સંવત્સર દરમ્યાન થએલા પાપની શુદ્ધિ અનુક્રમે પાક્ષિક ચાતુર્માસિક અને સાવત્સરિક પ્રતિક્રમણથી ભવ્ય જીવેએ કરવી જોઈએ અહીં એક એવે પ્રશ્ન ઉઠે છે કે પ્રતિક્રમણના દેવસિક અને રાત્રિક ભેદ ગ્ય છે અને એનાથી જ સમગ્ર પાપોથી મુક્ત થઈ શકે છેદિવસ દરમ્યાન જે પાપ થાય તેની શુદ્ધિ દિવસને અંતે દેવસિક પ્રતિક્રમણથી અને રાત્રિ દરમ્યાન થએલા પાપની શુદ્ધિ રાત્રિને અને રાત્રિક પ્રતિક્રમણથી થાય છે, તે પછી પાક્ષિક ચાતુર્માસિક અને સાવત્સરિક પ્રતિક્રમ કરવાની શી જરૂર છે? આ તર્કનું સમાધાન એ છે કે જેવી રીતે લેક વહેવારમાં બે વાર ભોજન
SR No.009344
Book TitleAavashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages575
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aavashyak
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy