SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ आवश्यकसूत्रस्य लवणमन्तरेण न मुस्वादाई तथा तपश्चर्या-गुरुस्तुति-पत्यारयानादिका सर्वाऽपि क्रिया प्रायश्चित्त (पश्चात्तापरूप) विना नैर नितान्तसुग्यफल प्रापयितु क्षमा, तद्विपया प्रतिक्रमणारय चतुर्थमध्ययनमस्मिन्नस्तीत्यस्य शास्त्रस्य 'प्रतिनमण' मिति नामान्तर जातम् । यद्यपि समृतिगर्तनिपतिताना प्राणिना यदा तदा येन केन चित्प्रकारेण पापपङ्कलेपो दुर्निवार्यस्तथापि तस्य पापस्य तत्क्षणमेर पश्चात्तापेनाऽऽलोचना क्रियेत चेत्तदा भुक्ततत्क्षणवान्तविपवत् तदुदयेऽपि जीवः पापजनितीनदुःखभाग् न भवेत् , तत्क्षणकृतमायश्चित्तेन दुःखनिदानकर्मणा प्रकृतिस्थित्यनुभाग प्रदेशप्रकार तपश्चर्या, गुरुस्तुति, प्रत्यारयान आदि समस्त क्रियाएँ प्रायश्चित्त (पाश्चात्ताप रूप) के बिना आत्मीय-आनन्दप्रद नहीं होती। यह पश्चात्ताप-प्रतिक्रमण इस शास्त्र मे प्रतिपादित किया गया है, अतएव इस समूचे सूत्र का भी नाम प्रतिक्रमण पड गया है। इस ससाररूपी खड्ढे में गिरे हुए जीव कभी न कभी, किसी प्रकार पापकर्मरूपी कीचड में फंस ही जाते हैं। ऐसी अवस्था मे यदि तत्काल ही उस पाप कर्म का पश्चात्ताप करके उसकी आलोचना कर ली जावे तो खाये हुए विप को तत्काल वमन कर देने की तरह उस पाप कर्म के उदय होने पर भी तीव्र दुख नहीं भोगना पडता। क्योंकि तत्काल प्रायश्चित्त कर लेने से उसके अनुभाग લારપુર રાક-દાળ નિમક (સબરસ) ના અભાવે સ્વાદિષ્ટ બનતું નથી અને નીરસ લાગે છે તેમ તપશ્ચર્યા, ગુરૂ સ્તુતિ, પરચખાણ વિગેરે ક્રિયાઓ પ્રાયશ્ચિત્ત વગર આત્મિક આનદ આપનાર થઈ શકતી નથી આ પ્રતિકમણનું આ શાસ્ત્રમાં પ્રતિપાદન કરવામાં આવે છે એથી આ આખા સત્રનું નામ પ્રતિ ક્રમણ પડી ગયું છે આ સંસાર રૂપ ખાડામાં પડી ગએલ જીવ કયારે ન કયારે કઈને કઈ પાપકર્મ રૂપ કીચડમાં ફસાઈ જાય છે એવી અવસ્થામાં જે તત્કાલ તે પાપકર્મનું પશ્ચાત્તાપ કરીને આલેચના કરવામાં આવે તે જેવી રીતે ખવાઈ ગયેલુ ઝેરનું તરત વમન કરવામાં આવે છે, તેની વિઘાતક અસર થતી નથી તેવી રીતે તે પાપ કર્મને ઉદય ઉપસ્થિત થતા તેનું તીવ્ર દુખ ભોગવવું પડતું
SR No.009344
Book TitleAavashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages575
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aavashyak
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy