SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ मुनितोपणी टीका, प्रतिक्रमणाध्ययनम्-४ २७७ वाह्य पृथिव्यादिरजः, आभ्यन्तर-बध्यमानकर्मस्वरूप, कारणे कार्योंपचारात्, ननु-रजोहरणस्पर्शवशादल्पकायाना कुन्थु-मत्कुण-पिपीलिका-मशकादीना जीवाना विनाशस्य, यथेच्छगमनभोज्यादिव्याघातस्य प्रमृष्टरजःप्रभृतिभिः कदाचित् पिपीलिकादिविचरादिसमुद्रणादिनोपघातस्य प्रायः प्रत्यक्षसिद्धत्वाद्रजोहरण सयमयोगाना न कारण प्रत्युताऽनर्थस्य, तस्मान्न धार्यमिति, हजार शीलागरथ के धारक तथा आधाकर्म आदि ४२ दोषों को टाल कर आहार लेने वाले, ४७ दोष टाल कर आहार भोगने वाले, अखण्ड आचार चारित्र को पालने वाले ऐसे स्थविरकल्पी जिनकल्पी मुनिराजों को 'तिक्खुत्तो' के पाठ से वन्दना करता हूँ। यहा पर रजोहरण धारण करने के विषयमे कोई शङ्का करता है कि-रजोहरण धारण करना एक प्रकार की हिंसा का कारण है, क्यों कि रजोहरण के स्पर्श से कुन्यु, पिपीलिका आदि छोटे २ जीवों के इच्छानुकूल चलने फिरने में बाधा हो सकती है, और इसके द्वारा एकत्रित की हुई धूली आदि से पिपीलिका आदि का विवर (दर) ढक जाने पर उनका उपघात होना प्रायः प्रत्यक्ष सिद्ध है, इसलिये रजोहरण सयम योग का कारण नहीं है प्रत्युत अनर्थ का कारण है, अत: इसका धारण करना उचित नहीं है। ૪૨ દેને ટાલી આહાર ગ્રહણ કરનારા, ૪૭ દેષ ટાલીને આહાર ભેગવવાવાળા, અખંડ આચાર ચારિત્ર પાલન કરવાવાળા એવા સ્થવિરકલ્પી જિનકલ્પી મુનિરાજેને તિખુત્તાના પાઠથી વદના કરું છું અહીં રજોહરણ ધારણ કરવા વિષે કોઈ શક કરે છે કે-રજોહરણ ધારણ કરવું એક પ્રકારની હિંસાનું કારણ છે કારણ કે રજોહરણના સ્પર્શથી કુથવા, કીડી આદિ નાના નાના ને સ્વઈચ્છા પ્રમાણે હરવા-ફરવામાં તકલીફ થઈ શકે છે અને એના વડે એકઠી કરેલી પૂલ આદિથી કીડી આદિના દર (રહેવાના દર) ઢકાઈ જવાથી તે જીવને ઉપઘાત થઈ જવુ પ્રાય પ્રત્યક્ષ સિદ્ધ છે એટલા માટે હરણ સ યમ ને સાધક નથી પરંતુ અનર્થનું કારણ છે, માટે એને ધારણ કરવું ઉચિત નથી
SR No.009344
Book TitleAavashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages575
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aavashyak
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy