SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ __राजप्रश्नीयसूत्रे जडा: अलसा उद्योगवर्जितत्वात्, यद्वा-जडा इति विवेकविकलाः कर्तव्याकर्त्तव्यज्ञानराहित्यात् जडम् जडपुरुपमेन पर्युपामते सेवन्ते । तथामुण्डाः एतादृशा एव अनावृतमस्तका; निलं जा इत्यर्थः, त एव मुण्ड=मुण्डितमस्तकमेन' पर्युपासते । तथा-मूहाः-मा हेयोपादेयज्ञानशून्या एच मूढ= सदसद्विवेकश्किलमेन पयुपायते। अपण्डिता व्यावहारिकवुद्धिविकलाम्नत्वज्ञानरहितत्वात्, त एव अपण्डित तत्वज्ञानशून्यमेनं पर्युपामते । निर्विज्ञाना: यह है कि यहां पर विचार के इन विशेषणोंने विचार की आगेर पुष्टि होती हई प्रकट की है। जिस प्रकार अंकुर पहिले जमता है. बाद में वह पत्रित होता है, फिर पुष्पित होता है. और अन्त में फलित होता है इसी प्रकार से यहां उसका विचार आगे२ अधिक२. पुष्ट हाता गण इसी बात को 'जट्ट' आदिपदों द्वारा प्रकट किया गया है-उद्योगवर्जित होने से जो जड-अलस होते हैं अथवा तो कर्तव्याकन व्यरूप विवेक से रहित होने के कारण विवेक विकल हैं वे ही इस जड पुरुष की उपासना-सेवा करते हैं, तथा जो इसी जैसे मुण्ड-अनावृत खुल्ले मस्तक वाले-निर्लज हैं, वे हो इस मुण्डितमस्तकवाले इसकी सेवा करते हैं, तथा जो हेयोपादेय ज्ञान से . शून्य मृढ जन हैं वे ही इस अच्छे बुरे के ज्ञान से विकल हुए इमकी सेवा करते हैं। तत्वज्ञान रहित होने के कारण जो व्यवहारिक वृद्धि से विकल हैं. वेही इस तत्त्वज्ञान शून्य इस अपण्डित की सेवा करते हैं, तथा बुद्धि हीन होने से जो विशिष्टज्ञान से रहित हैं वेही इस सद्बोधरहित को મનોગત થઈ ગયે, તાત્પર્ય એ છે કે અહીં વિચારના આ વિશેષણોથી અનુક્રમે તે પછીના વિચારની પુષ્ટિ જ થાય છે. જેમ અંકુર પહેલાં જામે છે. ત્યારપછી તે પત્રિત થાય છે, પછી પુપિત થાય છે અને છેવટે ફલિત થાય છે તેમજ અહીં પણ તેને વિચાર અનુક્રમે અધિકાધિક પુષ્ટ જ થતો જાય છે. આ વાતને ‘’ વગેરે પદે વડે પ્રકટ કરવામાં આવી છે. ઉદ્યોગ રહિત હવા બદલ જે જડ–આળસુહોય છે અથવા તે જે કર્તવ્યાકર્તવ્યરૂપ વિવેકથી રહિત હોવા બદલ વિવેક વિકલ છે, તે જ આ. ચંડ પુરુષની ઉપાસના-સેવા કરે છે. તેમજ જેઓ એના જેવા જ મુંડ–અનાવૃત મતકવાળા–નિર્લજજ છે તે જ આ મુંડિત મસ્તરવાળાઓની સેવા કરે છે તેમજ જેઓ પાદેયના જ્ઞાનથી રહિત મૂઢ જન છે તે જ આ વિવેકરહિત પુરુષને સેવે છે. તત્વજ્ઞાનરહિત હવાથી જે વ્યાવહારિક બુદ્ધિથી વિકલ છે, તે જ આ તત્વજ્ઞાન શૂન્ય અપંડિતને સેવે છે. તેમજ બુદ્ધિહીન હોવાથી જે વિશિષ્ટજ્ઞાનથી રહિત છે તેઓ જ આ સબંધ રહિત પુરુષની સેવા કરે છે. આ કઈ જાતની
SR No.009343
Book TitleRajprashniya Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages499
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_rajprashniya
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy