SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ प्रधापना अनन्तरागताः धूमप्रमा पृथिवीनैरपिकाः अन्तक्रियां प्रकुर्वन्ति, अपि तु परम्परागता एव धूमप्रमापृथिवी नैरयिकाः अन्तक्रियां प्रकुर्वन्ति तथा भवस्वभावखात्, एवं जाव अहेसत्तमा- पुढवी नेरइया' एवम्-धूमप्रभापृथिवी नैचिकोक्तरीत्या यावत्-तमः प्रमापृथिवी नैरयिकाः अधः सप्तम पृथिवी नैरयिकाश्च नो अनन्तरागता अन्तक्रिया प्रकुर्वन्ति अपितु परम्परागता - एवान्तक्रियां प्रकुर्वन्ति, प्रायुक्तयुक्तः, किन्तु-'असुरकुमारा जाव थणियकुमारापुढवी आउ वगस्सइकाइयाय अणंतरागया वि अंकिरियं परेंटिं परंपरागयावि अंतकिरियं पकरेंति' तिथंच आदि के भवों में रह कर फिर मनुष्य होकर ही अन्तक्रिया कर सकते हैं। इस अभिप्राय से कहा है-इसी प्रकार रत्नप्रभा पृथ्वी के नारक यावत पंकप्रभा पृथ्वी के नारक भी अनन्तरागत और परम्परागत अन्तक्रिया करते हैं। धूमप्रमा पृथ्वी के नारक अनन्तरागत अन्तक्रिया करते हैं अथवा परम्परागत अन्तक्रिया करते हैं ? इस प्रश्न का उत्तर भगवान को देते हैं-हे गौतम ! धूमप्रभा पृथ्वी के अनन्तरागत नारक अन्तक्रिया नहीं करते, किन्तु परम्परागत अन्तक्रिया कर सकते हैं । तात्पर्य यह है कि धूमप्रभा पृथ्वी से निकले नारक सीधे मनुष्यभव पाकर मोक्ष नहीं प्राप्त कर सकते, किन्तु वहां से निकल कर तिर्यच आदि के भव करके फिर मनुष्य पर्याय पाकर अन्तक्रिया कर सकते हैं। इसी प्रकार तमाप्रमा पृथ्वी और तमस्तमःप्रभा पृथ्वी के नारकों के विषय में भी समझना चाहिए । वे भी इन पृथिवियों से निकल कर सीधे मनुष्य होकर अन्तक्रिया नहीं करते, किन्तु परम्परा ले ही अन्तक्रिश करते हैं। इस संबंध में पूर्वोक्त युक्ति ही समझना चाहिए। . असुरकुमार, नागकुमार, सुवर्णकुमार, अग्निकुमार, विद्युत्कुभार, उदधि ળીને તિર્યંચ આદિના ભવમાં રહીને પછી મનુષ્ય થઈને જ અન્તકિયા કરી શકે છે. એ અભિપાવથી કહ્યું છે–એજ પ્રકારે રનર પૃથ્વીના નારક યાવત પંકપ્રભા પૃથ્વીના નારક પણ અનન્તરાગત અને પરંપરાગત અને ક્રિયા કરે છે ધૂમપ્રભ પૃથ્વીના નારક અનન્તરાગત અન્તક્રિયા કરે છે અથવા પર પરાગત અન્તક્રિયા કરે છે ? આ પ્રશ્નનો ઉત્તર ભાગવાનું આ પ્રમાણે આપે છે–હે ગૌતમ ! ધૂમપ્રભાપૃથ્વીના અનન્તરાગત નારક અંતક્રિયા નથી કરતા. પરનું પરમ્પરાગત અન્તકિયા કરી શકે છે. તાત્પર્ય એ છે કે ધૂમપ્રભા પૃથ્વીથી નિકળેલ નારક સીધા મનુષ્યભવ પામીને મોક્ષ પ્રાપ્ત કરી શકતા નથી, પરંતુ ત્યાથી નીકળીને તિ" આદિના ભવ કરીને પછી મનુષ્ય પયોય ભાઈ" અન્તક્રિયા કરી શકે છે. એ જ પ્રકારે તમ પ્રભા પૃથ્વી અને તમસ્તમપ્રભા પૃથ્વીના ના! કેના વિષયમાં પણ સમજવું જોઈએ. તેઓ પણ આ પ્રષ્યિમાથી નીકળીને સીધા મનુષ્ય બનીને અન્તક્રિયા નથી કરતા, પણ પરંપરાથી જ અનક્રિયા કરે છે. એ સંબ** પૂર્વોક્ત યુક્તિ જ સમજવી જોઈએ. બસુકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિઘકુમાર, ઉદધિકમાર, હીપ
SR No.009341
Book TitlePragnapanasutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages841
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy