SearchBrowseAboutContactDonate
Page Preview
Page 670
Loading...
Download File
Download File
Page Text
________________ ते अमोयिसम्यग् दृष्टयुपपनका चैमानिका अनुत्तरॊपपातिकरूपाः सन्ति ते द्विविधाः प्रज्ञप्ता, 'तू जहा अणंतरोपवण्णगा य परंपरोववण्णगा य' तद्यथा-अनन्तरोपपन्नकाश्च परम्परोपपन्नफाश, तत्र अनन्तरम्-अव्यवधानम् तेन उपपन्नका इति अनन्तरोपपन्नकाः, उ पत्तिप्रथमसमयस्थायिन इत्यर्थः, परम्परया उपपम्मकाः परस्परोएपन्नकाः, उत्पत्यनन्तरम् द्विवादिसमयस्थायिन इत्यर्थः, 'तस्थ णं जे ते अणंतरोवरणगा ते णं न जाणंति, न पासंति, आहारे ति' वत्र खलु-तदुभयेषां मध्ये ये ते अनन्तरोपपनका वैमानिकाः सन्ति ते खलु कर्मनिर्जरापुद्पलान न जानन्ति, न पश्यन्ति, आहरन्ति, तेषामेकसामयिकोपयोगासंभवात् अपर्याप्तत्वाच्च, सम्यग्दृष्टि होते हैं, किन्तु उनका अवधिज्ञान इतना लपल नहीं होता कि वे उन निर्जरा पुद्गलों को जान-देख सके, अतएव वे मायी-मिथ्यादृष्टि न होते हुए भी हम दृष्टि से मायी-मियादृष्टि सरीखे हैं। इस कारण उन्हें मायामिथ्यादृष्टि के अन्तर्गत कहा है। मलयगिरि ने तो ऐसा ही अर्थ किया है जैसा यहां लिखा है किन्तु महाराजश्री की धारणा ऐसी है कि सौधर्मादि देव लोकों के देव भी उन निर्जरा पुद्गलों को जान देख सकते हैं और यह बात मूल पाठ से भी सिद्ध होती है। इन माधी-मिथ्यादृष्टि और अमायी-सम्यग्दृष्टि देवों में से जो मायी-- मिथ्यादृष्टि हैं, वे उन निर्जरा पुद्गलों को नहीं जानते, नहीं देखते किन्तु आहार करते हैं, किन्तु उनमें जो अमायी-सम्यग्दृष्टि देव हैं वे दो प्रकार के होते हैं-अनन्तरोपपान और परम्परोपपन्न । जिनको उत्पन्न हुए.. पहला ही समय हो, वे अनन्तरोपपन्न कहलाते हैं और जिन्हें उत्पन्न हुए एक समय से अधिक हो चुका हो, वे परम्परोपपन्न कहलाते हैं । इन दोनों प्रकार के देवों में जो अनस्तरोपपन्न हैं, वे उन निर्जरा पुद्गलों को नहीं जानते हैं, नहाँ देखते हैं, किन्तु દે પણ કોઈ કોઈ સમ્યગ્દષ્ટિ હોય છે, કિનનું તેમનું અવધિજ્ઞાન એટલું સબલ નથી હતુ કે તેઓ નિર્જરા પુદ્ગલેને જાણી દેખી શકે, તેથી જ તે માયી–સ્મિથ્યાદૃષ્ટિ સરખા છે. એ કારણે તેઓને માયા મિથ્યાટિના અન્તર્ગત કહ્યા છે. * ટીકાકાર શ્રી મલયગિરીએ તે એ જ અર્થ કહ્યો છે. કે જે આહીં લખે છે. પણ મહારાજશ્રીની ધારણા એવી છે કે, સૌધર્મ આદિ દેવ કેના દેવ પણ એ નિર્જરા પુદ્ગલેને જાણી દેખી શકે છે, અને એ વાત મૂળ પાઠથી પણ સિદ્ધ થાય છે. આ માયા-મિથ્યાદષ્ટિ અને અમાયી સમ્યગ્દષ્ટિ માં જે માયી મિશ્રાદષ્ટિ છે, લેઓ આ નિર્જરા પુદ્ગલેને નથી જાણતા નથી દેખતા કિન્તુ આહાર કરે છે, પણ તેમાં જે અનાયી સમ્યગ્દષ્ટિ દેવ છે, તેઓ બે પ્રકારના હોય છે-અનન્તરપપન્ન અને પરંપરાપપન્નઈ જેને ઉત્પન્ન થયાને પ્રથમ સમય હોય, તેઓ અનન્તરોપપનક કહેવાય છે. અને જેમને ઉત્પન્ન થયે એકથી વધારે સમય અધિક થઈ ગએલ હોય તેઓ પરંપરોપપન્ન કહેવાય છે. આ બન્ને પ્રકારના દેવોમાં જે અનોપપન્ન છે, તેઓ તે નિર્જ૨ પુદ
SR No.009340
Book TitlePragnapanasutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages881
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size64 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy