SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ महापना से उत्तरवेउचिए से वि तहेव, सेसं तं चेव' तत्र खलु-तदुभयेषां मध्ये यत्तावद् उत्तरवैक्रिय स्पर्शनेन्द्रियं, तदपि तथैव-हुण्डसंस्थानवदेवावसेयम् । अयं भावः-नैरयिकाणां द्विविधं शरीरं भवति भवधारणीयम्, उत्तरवैक्रियञ्च, तयोर्मध्ये भवधारणीयं तावत् तेषां भवस्वभावादेव विलुप्तसमूलपक्षोत्पाटितनिखिलगलप्रदेशादिरोमपक्षशरीरवत् अतिवीभत्साकारयुक्तं भवति एवमेव उत्तरवैक्रियमपि तेषां शरीरं हुण्डशरीराकारमेव भवति, परमरमणीयं शरीरं वयं विक्कुविष्यामः' इतिभावनया वैक्रियशरीरस्यारभ्यमाणत्वेऽपि तेपामतिशयाशुभतथाविधनामकों दयादतीवाभद्रतरस्यैव वैक्रियशरीरस्य निष्पद्यमानत्वात्, शेपं तच्चैव-पूर्वोक्तवदेव बोध्यम्, गौतमः पृच्छति-'असुरकुमाराणं भंते ! कइ इंदिया पण्णत्ता ?' हे भदन्त ! अमुरकुमाराणां कति इन्द्रिाणि प्रज्ञप्तानि ? भगवानाह-'गोयमा 'हे गौतम ! 'पंच पण्णत्ता' असुरकुमाराणां पर इन्द्रियाणि प्रज्ञप्तानि ‘एवं जहा ओहियाणि जाव अप्पा बहुयाणि दोणि वि' एवम्-उपर्युक्तरीत्या शरीर के समान है, जिस के सारे पंख उखाड लिये गये हों। उनकी उत्तर पिक्रिया संबंधी स्पर्शनेन्द्रिय भी हुड संस्थान घाली ही होती है, अभिप्राय यह है-नारकों का शरीर दो प्रकार का होता है-भवधारणीय अर्थात् भव के प्रारंभ से अन्त तक रहने वाला और उत्तरवैक्रिय अर्थात् विक्रया करके यनाया हुआ। नारकों का भवधारणीय शरीर अतीव बीभत्स आकार वाला होता है, जैसा उस पक्षी का शरीर जिस के समस्त पंख उखाड दिये गये हों, उनका उत्तर वैक्रिय शरीर भी इसी प्रकार हुंडाकार होता है । 'हम परमरमणीय शरीर की 'विकुर्वणा करेंगे' ऐसी भावना करके भी वे जब वैक्रियशरीर की रचना करते है, तय अत्यन्त अशुभ नामकर्म के उद्य से अतीव अभद्र वैक्रियशरीर बनता है। शेष समस्त वक्तव्यता पहले के समान समझना चाहिए। गौतमस्वामी-हे भगवन् ! असुरकुमारों की इन्द्रियां कितनी हैं ? भगवान-हे गौतम ! असुरकुमारों की इन्द्रियां पांच कही हैं । इसकी નાખેલી હોય. તેની ઉત્તરવિકિયા સંબંધી સ્પર્શનેન્દ્રિય પણ હંડક સંસ્થાનવાળી હોય છે. - અભિપ્રાય આ છે-નારકના શરીર બે પ્રકારના હોય છે–ભવધારણીય અર્થાત્ ભવના "પ્રારંભથી અંત સુધી રહેવાવાળા અને ઉત્તરકિય અર્થાત્ વિક્રિયાકરીને બનાવેલા. નારકેના ભવધારણીય શરીર ખૂબજ બીભત્સ આકારવાળા હોય છે, જેવાં એ પક્ષીના શરીર કે જેની મંધી પાંખ ઉખાલી છે. તેમના ઉત્તરક્રિય શરીર પણ એજ પ્રકારે હુંડાકાર હોય છે. “અમે પરમ રમણીય શરીરની વિમુર્વણું કરીશું. એવી ભાવના કરીને. પણ તેઓ જ્યારે વિક્રિય શરીરની રચના કરે છે, ત્યારે અત્યંત અશુભ નામ કમના ઉદયથી અતીવ અભદ્ર વૈક્રિશ શરીર બને છે. શેષ સમસ્ત વક્તવ્યતા પહેલાના જેવી સમજી લેવી જોઈએ. શ્રી ગૌતમસ્વામીહે ભગવન અસુરકુમારની ઈન્દ્રિયે કેટલી છે? શ્રી ભગવાન ગૌતમ! અસુરક્રમારની ઇન્દ્રિઓ પાંચ કહી છે. એ રીતે સપ્તમ
SR No.009340
Book TitlePragnapanasutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages881
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size64 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy