SearchBrowseAboutContactDonate
Page Preview
Page 783
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयद्योतिका टीका प्र.३ उ.३ सू.९८ मनुष्यक्षेत्रनिरूपणम् ७६१ त्तरपर्वताद् बहिश्चन्द्रमृर्याणां पंक्ल्याऽत्रस्थानमाह-'सूरंतरिया चंदा-चंदंतरिया य दिणयरा दित्ता । चित्तंतर लेस्सागा सुहलेस्सा मंदलेस्सा य॥ नृलोकाद् पहिः पंक्त्याऽवस्थिताः सूर्यान्तरिताश्चन्द्राः च पुनश्चन्द्ररन्तरिताः दिनकराः सूर्याः दीप्ताः प्रकाशन्ते स्म तेजःपुंजैस्ते चित्रान्तरलेश्याकाः शीतोष्णरश्मिकत्वात् । तत्र मुखलेश्यावन्तश्चन्द्राः दुःखलेश्यावन्तः सूर्या: ग्रीष्मर्तुं हित्वा सूर्याः शिशिरतु इनका यह अन्तर कहा गया जानना चाहिये वलयाकार श्रेणी की अपेक्षा से नहीं। 'सूरं तरिया चंदा चंदं तरिया य दिणयरा दित्ता, चित्तंतर लेसागा सुहलेसा अंदलेस्सा य ॥२९॥ नृलोक से बाहर पङ्क्ति रूप में अवस्थित सूर्यान्तरित चन्द्र और चन्द्रों से अन्तरित सूर्य अपने २ तेजः पुंज से प्रकाशित होते हैं इस 'का अन्तर और प्रकाश रूप लेश्या विचित्र प्रकार की है अन्तर विचित्र इनका इसलिये है कि चन्द्र सूर्यान्तरित हैं और सूर्य चन्द्रमाओं से अन्तरित हैं लेश्या विचित्र इस कारण से है कि चन्द्रमा शीतल किरण वाला है और सूर्य उष्णरहिल वाला है ग्रीष्मऋतु में जिस - प्रकार सूर्य मनुष्यलोक में अत्यन्त उष्णलेश्या वाला हो जाता है और शिशिर काल में चन्द्र जिस प्रकार अतिशीत लेश्या वाला हो जाता है ऐसे ये यहां नहीं होते हैं किन्तु एक से स्वभाव के रहते हैंપ્રગટ કરવામાં આવેલ છે. આ રીતે આ અંતર તેમનું એક લાખ એજનનું થઈ જાય છે. સૂચી શ્રેણીની અપેક્ષાથી તેનું આ અંતર કહેવામાં આવ્યું છે. તેમ સમજી લેવું. વલયાકાર શ્રેણીની અપેક્ષાથી નહીં सूरतरिया चंदा चंदंतरिया य दिणयरा दित्ता । चित्तंतर लेसागा सुहलेस्सा मंदलेसा य ॥ २९ ॥ ' મનુષ્યલકની બહાર પંક્તી રૂપે અવસ્થિત સૂર્યથી અંતરિત ચંદ્ર અને ચંદ્રોથી અંતરિત સૂર્ય પિતપના તેજઃ પુંજથી પ્રકાશિત થાય છે. તેનું અંતર અને પ્રકાશ રૂપ લેશ્યા વિચિત્ર પ્રકારની હોય છે. એનું અંતર વિચિત્ર એ માટે છે કે–ચંદ્ર સૂર્યાન્તરિત છે, અને સૂર્ય ચંદ્રમાએથી અંતરિત છે. લેશ્યા વિચિત્ર એ કારણે છે કે ચંદ્રમા શીત રશ્મિ કિરણે વાળે છે. અને સૂર્ય ઉsણરશ્મિ કિરણે વાળે છે. ગ્રીષ્માતમાં જે પ્રમાણે સૂર્ય મનુષ્યલેકમાં અત્યંત ઉષ્ણ લેશ્યાવાળે થઈ જાય છે, અને શિશિર ઋતુમાં ચંદ્ર જે પ્રમાણે અત્યંત શીતલ લેશ્યાવાળા હોય છે; એવા એ અહીં રહેતા નથી પરંતુ એક સરખા સ્વાવવાળા રહે છે. અર્થાત્ ગ્રીષ્મઋતુને છોડીને સૂર્ય અને શિશિર जी० ९६
SR No.009337
Book TitleJivajivabhigamsutra Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1588
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size117 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy