SearchBrowseAboutContactDonate
Page Preview
Page 775
Loading...
Download File
Download File
Page Text
________________ shrafter टीका प्र. ३. उ. ३ सु. ९८ मनुष्यक्षेत्र निरूपणम् -७५३ कृष्णपक्षे प्रतिदिनं राहुविमानं स्वकीयेन पंचदशभागेन चन्द्र-चन्द्रविमानं घृणोति पंचदशमेव भागं शुक्ले पक्षे पुनः तमेव प्रतिदिवस पञ्चदशभागम् आत्मी येन पञ्चदशेन भागेन व्यतिक्रामति मुञ्चति । विशेषचन्द्रप्रसौ स्पष्टः ॥ १९ ॥ एतदाशयेनाह - ' एवं as चंदो परिहाणी एव होइ चंदस्स । कालो वा जोहा वा णाणुभावेण चंदस्स' भागेण य पुणो वितं चेव तिक्कमइ' इस कथन के अनुसार चन्द्रविमान के १५ वें भाग को कृष्णपक्ष में प्रतिदिन राहुविमान अपने १५ भाग से ढक लेता है - तात्पर्य कहने का यही है कि इस पक्ष में चन्द्रविमान के १५ भाग कर लेना चाहिये और राहु विमान के १५ भाग कर लेना चाहिये इस तरह कृष्णपक्ष में राहुविमान चन्द्र-विमान के एक एक भाग को ढकता है और शुक्लपक्ष में उसी पन्द्रहवें भाग को अपने १५वें भाग से मुक्त कर देता हैं अर्थात् शुक्लपक्ष में पूर्वोक्त कथनानुसार वह चन्द्रविमान के एक एक भाग को खुल्ला कर देता है अतः कृष्णपक्ष में एक एक भाग ढकता जाने के कारण अमावस्या तक उसके सब भाग ढक जाते हैं और शुक्लपक्ष में. उसके पूर्णिमा तक एक एक भाग खुल्ला होते होते सब भाग खुल्ले हो जाते हैं इस विषय को विशेष रूप से जानने के लिये चन्द्र प्रज्ञप्ति देखनी चाहिये 'एवं बढइ चंदों परिहाणी एव होह चंदस्स कालो वा जोन्हा वा तेणाणुभावेण चंदस्स' इस कारण से शुक्लपक्ष में हे गौतम આ કથન પ્રમાણે ચંદ્ર વિમાનના ૧૫ પંદરમા ભાગને કૃષ્ણપક્ષમાં દરરાજ રાહુ વિમાન પેાતાના ૧૫ પંદરમા ભાગથી ઢાંકીલે છે. આ કથનનું તાત્પર્ય એ છે કે આ પક્ષમાં ચંદ્ર વિમાનના ૧૫ પંદર ભાગ કરી લેવા જોઇએ. અને રાહુ વિમાનના પણ ૧૫ પંદર ભાગ કરી લેવા જોઈ એ. આ રીતે કૃષ્ણપક્ષમાં રાહુ વિમાન ચંદ્ન વિમાનના એક એક ભાગને ઢાંકીઢ છે. અને શુકલ પક્ષમાં એજ ૧૫ પંદરમા ભાગને પોતાના ૧૫મા ભાગથી છેડી દે છે. અર્થાત્ શુકલપક્ષમાં પૂર્વોક્ત કથન પ્રમાણે એ ચંદ્ર વિમાનના એક એક ભાગને ખુલ્લા કરી દે છે. તેથી કૃષ્ણપક્ષમાં ઢાંકતા જવાના કારણે અમાસ સુધીમાં તેના બધાજ ભાગા ઢંકાઈ જાય છે. અને શુકલપક્ષમાં પુનમ સુધીમાં એક એક ભાગ ખુલ્લા થતા થતાં બધાજ ભાગા ખુલ્લા થઈ જાય છે. या विषयने विशेष ३पे भगुवा भाटे चंद्रप्रज्ञप्ति लेह सेवी लेडो, 'एवं षड्ढइ चंदो परिहाणी एव होइ चंदस्स कालोवा जोण्हावा तेणाणुभावेण चंदस्स" जी० ९५
SR No.009337
Book TitleJivajivabhigamsutra Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1588
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size117 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy