SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ४५० जीवाभिगमसूत्रे वस्थितो नित्यः इति । 'उत्तरेण कंचणगाणं कंचणियाओ रायहाणीओ अण्णंमि जंबू० तदेव सव्वं भाणियन्वं' कुत्र भदन्त ! कांचनदेवानां काञ्चनिका राज - धानी प्रज्ञप्ता ? गौतम ! काञ्चनपर्वताना मुत्तरदिशि तिर्यगसंख्येयद्वीपसमुद्रान्व्यति व्रज्याऽन्यजम्बूद्वीपे द्वादशयोजन सहस्राण्यवगाह्याsत्र काञ्च देवानां काञ्चनिका राजधानी द्वादशसहस्रयोजना विद्यते सैकप्राकारेण संपरिक्षिप्ता प्राकारश्च सप्तत्रिंशद्योजनानि अष्टयोजन मूर्ध्वम् इत्यादि विजयराधानीवत् ततो ज्ञेयम् । 'कहि णं भंते! उत्तरकुराए कुराए' कुत्र भदन्त ! उत्तर कुरुषु कुरुपु, 'उत्तरकुरु हे पन्नत्ते' उत्तरकुरुहूदो नामा हदः प्रज्ञप्तः ? इति प्रश्नः - भगवानाह - 'गोयमा' शाश्वत हैं नियत हैं अव्यय हैं अवस्थित हैं और नित्य हैं। क्योंकि ये पहले नहीं थे - ऐसा नही है- अर्थात् भूत काल में थे भविष्यत् काल में रहेंगे । और वर्त्तमान में ये मौजूद हैं । हे भदन्त ! काञ्चनदेवों की काश्चनिका राजधानी कहां पर हैं ? हे गौतम ! काञ्चन पर्वतों की उत्तर दिशा में तिर्यग असंख्यात द्वीप समुद्रों को पार करके अन्य जम्बूद्वीप में १२ योजन आगे जाने पर काञ्चनक देवों की काञ्चनिका राजधानी जो कि १२ योजन के विस्तारवाली है यह राजधानी एक प्राकार - कोट से परिवेष्टित है यह प्राकार ३७ योजन का है । और ८ योजन का ऊंचा है । इत्यादि कथन यहाँ विजय राजधानी की तरह है ऐसा जानना चाहिये 'कहि णं अंते ! उत्तरकुराए उत्तरकुरुद्द हे नाम दहे पण्णत्ते' हे भदन्त ! उत्तरकुरु क्षेत्र में उत्तरकुरु नाम का द्रह कहां पर પતાને કાંચન એ નામથી કહ્યા છે. આ ઢાંચન પર્વત શાશ્વત છે. નિયત छे. मव्यय छे. व्यवस्थित छे भने नित्य छे, डेभडे-यो पहेलां न ताभ નથી. અર્થાત્ ભૂતકાળમાં તેએ વિદ્યમાન હતા. ભવિષ્ય કાળમાં રહેશે. અને વર્તમાનમાં તે વિદ્યમાન છે. ફરીથી ગૌતમસ્વામી પ્રભુશ્રીને પૂછે છે કે હે ભગવન્ ! કાંચનદેવાની કાંચનિકા રાજધાની કયાં આગળ આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! કાંચન પ°તાની ઉત્તર દિશામાં તિય`ગ્ અસ ખ્યાત દ્વીપ સમુદ્રોને એળંગવાથી ખીજા જ ખૂદ્રીપમાં ૧૨ ખાર ાજન આગળ જવાથી કાંચનક દેવાની કાંચનિકા નામની રાજધાની આવેલી છે. તે રાજધાની ૧૨ ખાર ચેાજનની છે. આ રાજધાની એક પ્રાકાર–કાઢથી ઘેરાયેલી છે. આ પ્રાકાર ૩૭ સાડત્રીસ ચેાજનના છે. તેની ઉંચાઇ ૮ આઠ ચેાજનની છે. વિગેરે પ્રકારનું તમામ કથન વિજય રાજધાનીના કથન પ્રમાણે અહી સમજી લેવું. 'कहिणं भंते! उत्तरकुराए उत्तरकुरूदहे नाम दहे पण्णत्ते' हे भगवन् उत्तर કુરૂક્ષેત્રમાં ઉત્તરકુરૂ નામનું દ્રહ કયાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ
SR No.009337
Book TitleJivajivabhigamsutra Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1588
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size117 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy