SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1512
Loading...
Download File
Download File
Page Text
________________ १४८८ जीवाभिगमसूत्रे कथिता इति चेत् ? अत्रोच्यते-इह जघन्यपदेऽप्यसंख्यातानां सनत्कुमारादिकल्पत्रयवासिभ्योऽसंख्येयगुणानां पञ्चेन्द्रियतिरश्चां शुक्ललेश्या ततः पद्मलेश्याकाः शुक्ललेश्याकेभ्यः संख्येयगुणा एव भवन्ति, नत्वसंख्यातगुणाः इति । 'तेउलेस्सा संखेज्जगुणा' पालेश्यातस्तेजोले श्याः संख्येयगुणाः तेभ्योऽपि संख्येयगुणेषु तिर्यक् पञ्चन्द्रियमनुष्येषु भवनपति-धानन्यन्तर-ज्योतिष्कसौधर्मेशानदेवेषु च तेजोलेश्या सद्भावात् । 'अलेस्सा अणंतगुणा' तेजोले. श्येभ्योऽलेश्या अनन्तगुणाः सिद्धानामनन्तत्वात् । 'काउलेस्सा अणंतगुणा' ततः कापोतलेश्या अनन्तगुणाः सिद्धेभ्योऽनन्तगुणवनस्पतिकायिकाः कापोतख्यातगुणे अधिक हैं तो इस तरह से शुक्ललेश्या बालों की अपेक्षा पद्मलेश्या वाले जीव असंख्यातगुणें अधिक प्राप्त होते हैं फिर यहां इन्हें संख्यातशुणे अधिक क्यों कहा गया है ? उत्तर-यहां जघन्य पद में भी असंख्यात तथा सनत्कुमार आदि कल्प प्रयवासियों से असंख्यातगुणें अधिक पञ्चेन्द्रिय तिर्यञ्चों के शुक्ललेश्या होती है इसलिये पद्मलेल्या वाले जीव इनकी अपेक्षा भी संख्यातशुणे अधिक हैं क्योंकि इनकी अपेक्षा संख्यातगुणे तिर्यश्च पञ्चेन्द्रियों में एवं मनुष्यों में और भवनपतियों में, व्यन्तरों में, ज्योतिष्कों में एवं सौधर्मईशान देवों में तेजोलेश्या होती है अलेश्य जीव तेजोलेश्या वालों से भी अनन्तगुणे अधिक हैं क्योंकि सिद्धों को अनन्त कहा गण है सिद्धों की अपेक्षा कापोतलेश्या वाले अनन्तगुणें अधिक हैं क्योंकि कापोतलेश्या वाले वनस्पतिकायिक जीव सिद्धों से भी अनन्तगुणें कहे गये हैं। શુક્લલેશ્યા વાળાઓના કરતાં પદ્યલેશ્યા વાળા છે અસંખ્યાતગણું વધારે પ્રાપ્ત થાય છે. તે પછી અહીંયાં તેઓને સંખ્યાતગણું વધારે કેમ કહેવામાં मावत छ ? ઉત્તર–અહીંયાં જઘન્ય ૫દમાં પણ અસંખ્યાત તથા સનસ્કુમાર વિગેરે ક૫ત્રય વસિ કરતાં અસંખ્યાતગણું વધારે પંચેન્દ્રિય તિર્યંચોને શુકલેશ્યા હોય છે તેથી પદ્મલેશ્યવાળા છે શુકલેશ્યાવાળાઓના કરતાં સંખ્યાગણ વધારે કહયા છે. તેના કરતાં તેલેશ્યા વાળા પણ સંખ્યાતગણું વધારે છે. કેમ કે તેના કરતાં સંખ્યાતગણુ તિર્યંચ પંચેન્દ્રિોમાં તથા મનુષ્યમાં અને ભવન પતિમાં વ્યક્તરામાં, જ્યોતિષ્કમાં અને સૌધર્મ ઇશાન દેવમાં તેલેશ્યા હોય છે. અલેશ્ય છે તે જલેશ્યા વાળાએથી પણ અનંતગણું વધારે છે. કેમ કે-સિદ્ધોને અનંત કહેવામાં આવેલ છે. સિદ્ધો કરતાં કાપતલેશ્યા વાળાઓ :અનંતગણું વધારે છે. કેમકે કાતિલેશ્યા વાળાઓ વનસ્પતિકાયિક જીવ સિદ્ધ
SR No.009337
Book TitleJivajivabhigamsutra Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1588
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size117 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy