SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1383
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमैयद्योतिका टीका प्र.१० सू.१४२ प्रकारान्तरेण द्वैविध्यम् १३६१. स्कर्षतोऽपि चान्तर्मुहूर्तमेव अत्र सर्वजीवाश्छद्मस्था एव न केवलिनोऽपि विवक्षिताः, एतयोः कायस्थितिरन्तरं च. जघन्योत्कर्षाभ्यामरतर्मुहूर्तम् अन्यथाकेवलिनामुपयोगस्य साकारस्याऽनाकारस्य चैक सामयिकत्वात् कायस्थितावन्तरे चैकसमयोऽप्युच्येत इति । 'अप्पाबहु' अल्पबहुत्वम् साकारोपयुक्तानामनाकारोपंयुक्तानां च कतरेकतरेभ्योऽल्पा-बहुका० ? गौतम ! सर्वस्तोका अनाकारोपयुक्ताः अनाकारोपयोगस्य स्तोककालतया पृच्छा समये तेषां स्तोकानामेवावाप्यमानत्वात्, ततः-'साकारो० संखे०' साकारोपयुक्ताः संख्येयगुणाः, अनाकापयोगाद्धात: सासारोपयोगद्धायाः संख्येयगुणत्वादिति । 'अहवा दुविहा-सव्वजीवा पन्नत्ता' अथवा द्विविधाः सर्वजीवाः प्रज्ञप्ताः तद्यथा-'आहारमा चेवअन्तर्मुहूर्त का है। यहां साकार अनाकार उपयोग वाले सर्व जीव रूप से छद्मस्थ जीव ही विवक्षित हुए हैं और इन्हीं को लेकर कायस्थिति और अन्तर काल का यह कथन किया गया है नहीं तो केवली का उपयोग-साकार और अनाकार उपयोग-एक समय की स्थिति वाला होता है अतः इन्हें भी ग्रहण करने के लिये कास्थिति और अन्तरकाल के कथन में एक समय का ग्रहण करना चाहिये था परन्तु यह यहां नहीं कहा गया है अतः साकार और अनाकार उपयोग वालों में यहां छदमस्थ जीव ही गृहीत हुए हैं ऐसां जानना चाहिये इनके अल्पबहुत्व की चिन्ता में सबसे कम अनाकार उपयोग वाले हैं और इनकी अपेक्षा साकार उपयोग वाले संख्यातगुणं अधिक हैं। क्योंकि अनाकार उपयोग के काल से साकार उपयोग का काल संख्यातगुणा अधिक होता है। છે. અહીંયાં સાકાર ઉપયોગવાળા અને અનાકાર ઉપગવાળા સર્વ જીવ પણથી છસ્થ જીવજ વિવક્ષિત થયેલ છે. અને તેમનેજ લઈને કાયરિથતિ અને અંતરકાળનું આ કથન કરવામાં આવેલ છે. નહીંતે કેવલીને ઉપગ સાકાર અનાકાર અને પ્રકારથી એક સમયની સ્થિતિવાળો હોય છે, તેથી તેને પણ ગ્રહણ કરવા માટે કાયસ્થિતિ અને અંતર કાળના કથનમાં એક સમય ગ્રહણ કરે જોઈતું હતું. પરંતુ તે અહીયાં કહેવામાં આવેલ નથી. તેથી સાકાર અને અનાકાર ઉપગવાળામાં અહીંયાં છદ્મસ્થ જીવજ ગ્રહણ કરાયા છે. તેમ સમજવું. તેમના અલ્પ મહત્વના વિચારમાં સૌથી ઓછા અનાકાર ઉપગવાળા છે. અને તેના કરતાં સાકાર ઉપગવાળા સંખ્યાતગણું વધારે છે. કેમકે– અનાકાર ઉપગના કાળથી સાકાર ઉપગને કાળ સંખ્યાતગણું વધારે હોય છે, जी० १७१
SR No.009337
Book TitleJivajivabhigamsutra Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1588
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size117 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy