SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1380
Loading...
Download File
Download File
Page Text
________________ - १३५८ जीवाभिगमस्त्र सपर्यवसितश्च सः योऽनादि मिथ्यादृष्टिः सम्यक्समासाद्यऽप्रतिपतित सम्यक्त एव क्षपकश्रेणि प्रतिपत्स्य ते सादि-सपर्यवसितः सम्यग्दृष्टि भूत्वा जातमिथ्यादृष्टिः, स जघन्येनान्तर्मुहूर्तम् सम्यक्त्वात् प्रतिपत्य पुनरन्तर्मुहुर्तेन कस्याऽपि सम्यग्दर्शनावाप्तिसम्भवात् उत्कर्पणानन्तं कालम् अनन्ता उत्सपिण्यवसपिण्यः कालतः क्षेत्रतोऽपार्धं पुद्गलपरावर्त देशोनम् । ज्ञानिना कियश्चिरं कालतो भदन्त ! अन्तरम् भवति ? भगवानाह-गौतम ! साद्यपर्यवसितस्य नास्त्यन्तरम् अपर्यवप्राति से जिसका मिथ्यात्व छूट गया है और अप्रतिपतित सम्यक्त्व हुआ ही वह क्षपक श्रेणि को प्राप्तकरने वाला हो जाने वाला है ऐसा सम्य. क्त्वो जीव अनादि सपर्यवसित अज्ञानी जीव है सादि सपर्यवसित अज्ञानी जीव वह है जो सम्यक्त्व को प्राप्त कर पुनः मिथ्यादृष्टि बन गया है। ऐसा वह जघन्य से अन्तर्मुहूर्त तक की कायस्थिति वाला होता है क्योंकि सम्यक्त्व से प्रतिपतित होकर वह पुनः सम्यक्त्व की प्राप्ति कर लिया करता है तथा उत्कृष्ट से अनन्त काल की कायस्थिति वाला होता है क्योंकि अनन्त उत्सर्पिणी और अनन्त अवसर्पिणी काल के बाद तथा क्षेत्र की अपेक्षा कुछ कम अर्धपुदगल परावर्त के बाद सम्यक्त्व को माप्त करता है । अन्तर कथन-'णाणिस्त णं भंते ! हे भदन्त ! ज्ञानी जीव का कितने काल का अन्तर है ? उत्तर में प्रभु ने कहा है हे गौतम ! सादि अपर्यवसित जीव के तो अन्तर होता नहीं है क्योंकि ऐसे जीव का છૂટિ ગયેલ છે. અને અપ્રતિપતિત સમ્યકત્વ થઈને તે ક્ષેપક શ્રેણીને પ્રાપ્ત કરવાવાળા થઈ જવાના હોય એવા સમ્યક્ત્વી છે અનાદિ સપર્યસિત અજ્ઞાની જીવ છે. સાદિસપર્યવસિત અજ્ઞાની જીવ તે કહેવાય છે કે જે સમ્યફત્વને પ્રાપ્ત કરીને ફરીથી મિથ્યાદષ્ટિ બની ગયેલ હોય. એવા તે જીવ જઘન્યથી અંતમુહૂર્ત પર્યન્તની કાયસ્થિતિવાળા હોય છે. કેમકે સમ્યક્ત્વથી પ્રતિ પતિત થઈને તે ફરીથી સમ્યકત્વની પ્રાપ્તિ કરી લે છે. તથા ઉત્કૃષ્ટથી અનંતકાળની કાયસ્થિતિવાળા હોય છે. કેમકે–અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણી કાળ સમાપ્ત થયા પછી તથા ક્ષેત્રની અપેક્ષાથી કંઈક ઓછા અર્ધ પુદ્ગલ પરાવર્તન પછી સમ્યકત્વને પ્રાપ્ત કરે છે. અંતર કાળનું કથન 'णाणिस्स णं भंते ! भगवन् जानी नु मत२ टक्षा गर्नु ४વામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે–હે ગૌતમ! સાદિ અપર્યવસિત જીવનું અંતર હતું જ નથી. કેમકે એવા જીવનું સમ્યક્ત્વ
SR No.009337
Book TitleJivajivabhigamsutra Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1588
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size117 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy